thumbnail

By

Published : Mar 13, 2020, 8:42 AM IST

ETV Bharat / Videos

ભાવનગર: ગૌરવ પથ પરથી બમ્પ હટાવતા અકસ્માતોની વણઝાર, હવે બાળકનો જીવ ગયો

ભાવનગરઃ ગૌરવ પથ પરથી બમ્પ હટાવતા હજુ થોડા દિવસ પહેલા અકસ્માતમાં માતા પુત્રના મોત થયા હતા. બમ્પ હટાવતા મોટા વાહનો બેફામ બન્યા છે. જેના કારણે સ્થાનિકોમાં રોષ છે. ત્યાં બીજો અકસ્માત થતા ત્રણ વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. પ્રેસ ક્વાર્ટર પાસે અકસ્માત બાદ ફરી બે ત્રણ દિવસના અંતરમાં મસ્તરામ બાપુના મંદિર પાસે અકસ્માત થયો હતો. બીજા અકસ્માતમાં ટ્રકએ બાઇક ચાલકને અડફેટે લીધો હતો. પરંતુ બાઇક ચાલક બચી ગયો હતો. પરંતુ તેના ત્રણ વર્ષના પુત્રનું મોત નીપજ્યું છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.