મોરબીમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્વ.અહેમદ પટેલને પુષ્પાંજલિ કાર્યકમ યોજાયો - પુષ્પાંજલિ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 27, 2020, 12:44 PM IST

મોરબી: જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્વ અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપવા માટે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગેસ અગ્રણી જ્યંતિભાઈ પટેલ, કે ડી પડસુમબીયા સહિતના આગેવાનોએ પુષ્પાંજલિ આપી હતી. જ્યારે ટંકારા તાલુકા કોંગેસ દ્વારા પણ અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપવા પુષ્પાંજલિ આપવમાં આવી હતી. આ તકે કોંગેસ અગ્રણી જયંતિભાઈ પટેલે જણાવ્યું હતું કે, અહેમદ પટેલના અવસાનથી કોંગેસને મોટી ખોટ થઇ છે અને અહેમદ પટેલ અમારા હદયમાં હંમેશા રહેશે તેમ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.