thumbnail

ઉત્તર પ્રદેશના શ્રમીકોએ જૂનાગઢ કલેકટર કચરી ખાતે હંગામો મચાવ્યો

By

Published : May 13, 2020, 4:29 PM IST

જૂનાગઢ : જિલ્લામાં આશરે 1200 જેટલા પરપ્રાંતીય શ્રમીકો ફસાયા છે. જેઓએ આક્ષેપ કર્યો છે કે, ટિકિટ બુક કરી હોવા છતા પણ સરકાર કેમ તેમા વિક્ષેપ પાડી રહી છે. આ સમગ્ર બનાવને લઇને પરપ્રાંતીય શ્રમીકોએ જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે હોબાળો કર્યો હતો. બનાવને લઇ શ્રમિકોએ કલેક્ટરને આ બાબતે રજૂઆત કરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.