thumbnail

By

Published : Jul 11, 2020, 4:44 AM IST

ETV Bharat / Videos

જૂનાગઢઃ ચાંદિગઢ ગામના ખેડૂતે મામલતદાર કચેરીએ ધરણાં કરવાની ચીમકી ઉચ્ચારી, જાણો કારણ...

જૂનાગઢઃ કેશોદ તાલુકાના ચાંદિગઢ ગામના ખેડૂતના ખેતરમાં પાણી ભરાયું છે. જેના કારણે ખેડૂતની 43 વિઘા જમીનમાં વાવેતર કરેલો પાક નિષ્ફળ જવાની ભીતિ છે. જેથી ખેડૂતે 24 કાલકમાં પાણીનો નિકાલ નહીં કરવા પર મામલતદાર કચેરીએ ધરણાં કરવાની ચીમકી ઉચ્ચારી છે. ખેતરમાં ભરાયેલા પાણી અંગે ખેડૂતે જણાવ્યું કે, સળંગ 3 વર્ષથી તેમનો પાક નિષ્ફળ જઇ રહ્યો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.