કોરોનાની મુક્તિ માટે અંકલેશ્વરની હઝરત હલીમ શાહ દાતાર દરગાહ ખાતે 2551 દીવડા પ્રગટાવાયા - વિશ્વમાંથી કોરોના મુક્તિ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7545187-108-7545187-1591710430713.jpg)
અંકલેશ્વરઃ વિશ્વ આખું કોરોનાથી મુક્ત થાય તે માટે અંકલેશ્વરની હઝરત હલીમ શાહ દાતાર દરગાહ ખાતે દુઆ ગુજારવામાં આવી હતી. લોકોએ દરગાહમાં 2551 દીવડા પ્રગટાવીને પ્રાર્થના કરી હતી. અનલોક-1માં ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી મળી છે, ત્યારે કોરોના સામે રક્ષણ મેળવવા લોકો ઈશ્વર અને અલ્લાહ પાસે પહોંચ્યા છે અને સ્વસ્થ રહેવાની કામના કરી રહ્યા છે.