Exclusive: દિગ્દર્શક સુભાષ ઘાઇ સાથે ખાસ વાતચીત...

By

Published : Aug 12, 2020, 4:18 PM IST

thumbnail
દિગ્ગજ દિગ્દર્શક સુભાષ ઘાઇ તેની બ્લોકબસ્ટર ફિલ્મો જેવી કે ખલનાયક, સૌદાગર, કર્મ, કર્ઝ માટે હંમેશા ચર્ચામાં રહ્યા છે. ઈટીવી ભારત સાથેના એક વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં ઘાઇએ યાદ કર્યું કે, ખલનાયક માટે તેમને રાષ્ટ્રીય એવોર્ડ કેમ ગુમાવ્યો. તેમણે કહ્યું ક્રાઈમ થ્રિલર ફિલ્મનું ગીત શા માટે વિવાદોમાં ફસાયું અને પછી લોકોનું પ્રિય પણ બન્યું.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.