રાજ કપૂરના પૌત્ર સિવાયની પોતાની ઓળખ બનાવવાનો હેતુ: આધાર જૈન

By

Published : Mar 24, 2021, 12:12 PM IST

thumbnail
મુંબઈ: રાજ કપૂરના પૌત્ર અભિનેતા આધાર જૈન કહે છે કે, તેમને કપૂર પરિવાર અથવા જૈન પરિવારનો ભાગ બનવાનું કોઈ દબાણ નથી લાગતું. તેની આગામી ફિલ્મ હેલો ચાર્લીના ટ્રેલર લોન્ચિંગમાં અભિનેતાએ કહ્યું કે, તેમનો હેતુ રાજ કપૂરના પૌત્ર સિવાયની પોતાની એક ઓળખ બનાવવાનો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.