thumbnail

By

Published : Sep 10, 2022, 9:42 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

ETV Bharat / Videos

મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પંજાબ સરકારની કરી પ્રશંસા, કહ્યું કે...

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ચાલી રહેલી રાજકીય ખેંચતાણને કારણે દેશની રાજધાની દિલ્હીમાં વાતાવરણ સંપૂર્ણપણે ગરમ છે. આ દરમિયાન, શનિવારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે બપોરે એક ડિજિટલ પ્રેસ કોન્ફરન્સ દ્વારા બોલતા કહ્યું કે, પંજાબમાં AAP સરકારના મુખ્યપ્રધાન ભગવંત માન દ્વારા શિક્ષક દિવસ પર એક મોટી અને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. 5મી સપ્ટેમ્બરે, જે માત્ર પંજાબને જ નહીં પરંતુ સમગ્ર દેશની અર્થવ્યવસ્થાને પણ અસર કરશે. ભગવંત માને પંજાબની સરકારી શાળાઓમાં કામ કરતા 8736 અસ્થાયી શિક્ષકોને કાયમી કરવાની જાહેરાત કરી છે. આ બાબતે મુખ્યપ્રધાન ભગવંત માનની પ્રશંસા પણ કરી હતી.Appeal of Delhi CM Arvind Kejriwal, Center and all states should make their , Delhi CM Arvind Kejriwal, temporary employees permanent
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.