રાજકોટ મનપાની બેદરકારી આવી સામે, સોલિડ વેસ્ટ વિભાગનો માલ સડતો જોવા મળ્યો

By

Published : Jun 9, 2020, 4:44 PM IST

thumbnail
રાજકોટઃ રાજકોટમાં સોમવારે આજીડેમ ખાતે ઓવર બ્રિજની દીવાલ ધરાસાયી થતાં બે લોકોના મોત થયાની વાત હજી સમી નથી ત્યાં ફરી એક વાર રાજકોટ મનપા તંત્રની બેદરકારી સામે આવી છે. રાજકોટ મનપાના સોલિડ વેસ્ટ વિભાગના સ્ટોર રૂમનો લાખો રૂપિયાનો માલ સામાન વરસાદમાં સડી રહ્યો છે. જેમાં નવી અલગ અલગ કચરા પેટી, પિંજરા સહિત, મોટી કચરા પેટીઓ સહિતનો માલ સામાન છે. જ્યારે સ્ટોર રૂમ અંદરથી વિદેશી દારૂની ખાલી બોટલો પણ મળી આવતા મનપા તંત્રની ઓફીસ સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.