thumbnail

By

Published : Sep 9, 2021, 8:46 PM IST

ETV Bharat / Videos

હિંમતનગરથી બિહાર દોડી વિશેષ 'કિસાન રેલ'

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ ડિવિઝનના હિંમતનગરથી બિહારના બાપુધામ મોતીહારી સુધી પ્રથમ કિસાન રેલ દોડાવવામાં આવી હતી. જેથી જે પાકોનો ભાવ સ્થાનિક બજારમાં નથી મળી રહ્યો, તેનો યોગ્ય ભાવ ખેડૂતોને મળે. કિસાન રેલ ખેડૂતોને તેમની નાશ પામેલી કૃષિ પેદાશોને આંતરરાજ્ય બજારોમાં પરિવહન કરવામાં અને ઝડપી પરિવહનની સુવિધા આપવા માટે એક અનોખી પહેલ છે. રેલવે પ્રશાસનનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને મહત્તમ લાભ આપવાનો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.