thumbnail

રોડ-રસ્તાની સમસ્યા મુદ્દે કોંગ્રેસનું વડોદરા મ્યુનિસિપલ કમિશ્નરને આવેદનપત્ર

By

Published : Aug 27, 2020, 12:41 PM IST

વડોદરા: શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બુધવારે પાલિકાની વડી કચેરી ખાતે રોડ-રસ્તા પર ઉભરાતી ડ્રેનેજો તથા ગંદા પાણીની સમસ્યાઓ નિવારવા માટે તંત્રની આંખ ઉઘાડવા જનતા મેમો કાર્યક્રમ યોજ્યો હતો. જે અંતર્ગત વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, પાલિકાના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, મ્યુનિસિપલ કાઉન્સિલર્સ તેમજ કોંગ્રેસના હોદ્દેદારોએ પાલિકાની વડી કચેરી ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી તંત્રને જનતા મેમો આપ્યો હતો, ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનર પી. સ્વરૂપને આવેદનપત્ર આપી વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.