CAA-NRC મુદ્દે મોદી સરકારે દેશમાં ભયનો માહોલ ફેલાવ્યો: બદરુદ્દીન અજમલ - દેશભરમાં ડરનો માહોલ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5963818-thumbnail-3x2-as.jpg)
નવી દિલ્હી: AIUDF (All India United Democratic Front) પ્રમુખ બદરુદ્દીન અજમલે નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસી વિરુદ્ધ દેશભરમાં થઈ રહેલા પ્રદર્શનને લઈ વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, સીએએ અને એનઆરસીને લઈ દેશભરમાં ડરનો માહોલ છે. આસામમાં ખુબ જ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બદરુદ્દીન અજમલે કહ્યું કે, સરકારે આજે આપણા દેશની જનતા પર અત્યાચાર કરી રહી છે.