પુલવામામાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, ત્રણ આતંકી ઠાર - પુલવામા એન્કાઉન્ટર
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7774382-608-7774382-1593139128152.jpg)
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં ત્રણ આતંકીઓ માર્યા ગયા હતા. ત્રાલના ચેવા ઉલ્લાર વિસ્તારમાં આ અથડામણ ગુરુવાર સાંજથી શરુ થઇ હતી. મહત્વનું છે કે, છેલ્લા 17 દિવસોમાં 27 આતંકવાદીઓ માર્યા ગયા છે.