thumbnail

By

Published : Mar 27, 2021, 10:02 PM IST

ETV Bharat / Videos

ગુજરાતની જનતાને મોદી સરકારથી મુક્ત કરાવવી પડશે :રાકેશ ટિકૈત

રાકેશ ટિકૈતે શનિવારે દૌસામાં કિસાન મહાપંચાયતને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે ETV ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતો સામે કેસ નોંધવામાં આવી રહ્યા છે. ગુજરાતની જનતા બંધનમાં છે. તેઓને મુક્તિ અપાવવી પડશે. ટિકૈતે કહ્યું કે, 7, 8 મહિના વધુ આંદોલન ચાલી શકે છે, જેના માટે ખેડૂતોએ તૈયાર રહેવું જોઈએ.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.