પંજાબમાં કોરોનાને ફેલાતો અટકાવવા માટે 108 હવન યજ્ઞનું આયોજન - LATEST NEWS IN Punjab
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6415836-thumbnail-3x2-m.jpg)
પંજાબ: અમૃતસરમાં શ્રી હનુમાન સેવા સોસાયટી દ્વારા કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે 108 હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હનુમાનજીના પાઠ અને હનુમાન મંત્રનું પણ વાંચન કરવામાં આવ્યું હતું.