પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં લાગેલી આગ કાબુમાંઃ ઉદ્ધવ ઠાકરે

By

Published : Jan 21, 2021, 6:21 PM IST

thumbnail

મુબંઈઃ પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના ટર્મિનલ 1 ગેટ પર આગ લાગી છે. આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, કોવિડ વેક્સિન યૂનિટમાં આગ લાગી ન હતી. સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં લાગેલી આગમાં આગમાં 5 લોકોના મુત્યુ થયા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.