અટારી વાઘા બોર્ડર ખાતે 'બીટિંગ ધ રીટ્રીટ' સમારોહ યોજાયો - અટારી વાઘા બોર્ડર ખાતે 'બીટિંગ ધ રીટ્રીટ' સમારોહ યોજાયો

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 27, 2020, 1:21 AM IST

Updated : Jan 27, 2020, 1:30 AM IST

ન્યુઝ ડેસ્કઃ વાઘા બોર્ડર ઉપર ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે 'બીટિંગ ધ રીટ્રીટ' સમારોહનું આયોજન થયુ હતું. સેનાના જવાનોએ રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો. રાષ્ટ્રીય પર્વમાં સેનાના જવાનો સુર્યોદય અને સુર્યાસ્ત વખતે આ સેરેમની યોજાઈ છે. આ દરમિયાન મોટી સંખ્યામાં દેશના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં અને દેશભક્તિના નારા લગાવ્યા હતાં. ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા બાદ આ રીટ્રીટ સમારોહની શરુઆત 1959માં થઈ હતી.
Last Updated : Jan 27, 2020, 1:30 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.