thumbnail

By

Published : Jan 7, 2020, 9:26 PM IST

ETV Bharat / Videos

હૈદરાબાદ દુષ્કર્મની ઘટના બાદ મહિલાઓમાં જાગૃતિ અંગે યુવતીએ ટુ-વ્હીલર પર કરી 4600 કિમીની યાત્રા

જોધપુર: હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથે થયેલા સામૂહિક દુષ્કર્મ અને હત્યાના કેસ બાદ દેશભરમાં ગુસ્સાનો માહોલ જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં રાજસ્થાનના બાડમેરના બાલોતરાની રહેવાસી નીતુ ચોપડાએ યુવતીઓ અને મહિલાઓમાં જાગૃતી આવે એ ઉદ્દેશ્યથી ટુ-વ્હીલર પર ભારત ભ્રમણ કરવાનો વિચાર કર્યો છે. નીતુ ચોપડા કાશ્મીરથી કન્યાકુમારી સુધીની લગભગ 4600 કિમીની યાત્રા પૂર્ણ કર્યા પછી જોધપુર પહોંચી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.