ETV Bharat / state

વલસાડના નંદીગ્રામમાં 5 જેટલા વાછરડાંના મોત - વલસાડ ન્યૂઝ

વલસાડના નંદીગ્રામ ખાતે સુગર ફેક્ટરીમાં કામ કરતા મજૂરો 50થી વધુ વાછરડાંઓને લઇને આવ્યાં હતા. આ વાછરડાંઓને મૂકીને ચાલી જતા ઘાસ-પાણી વિના 5 જેટલા વાછરડાંના મોત થયાં છે.

valsad
વછરડાં
author img

By

Published : Feb 3, 2020, 8:45 PM IST

નંદીગ્રામ ખાતે નવપાડા બારમા માઇલ નજીક કેટલાક શેરડી કાપવાનું કામ કરતા મજૂરોએ પડાવ નાખ્યો હતો. આ મજૂરો દ્વારા તેમની સાથે 50થી વધુ વાછરડાંઓને લઈ આવવામાં આવ્યા હતા. આ મજૂરો વાછરડાં મૂકીને ચાલી જતા આ તમામ વાછરડાં પૈકી 5 જેટલા વાછરડાં ભૂખ્યા તરસ્યા મોતને ભેટ્યા હતા. સમગ્ર બાબતે સ્થાનિક ગ્રામજનોએ સરપંચને જાણકારી આપવા છતાં સરપંચ હાજર નહતા રહ્યાં.

વલસાડના નંદીગ્રામમાં 5 જેટલા વાછરડાંના મોત

કેટલાક ગૌરક્ષક દળના યુવાનોને જાણકારી મળતા તેઓ સ્થળ ઉપર પહોંચી અનેક ખેતરમાં બિનવારસી ફરી રહેલા 30થી વધુ વાછરડાંઓને પકડી લાવી એક સ્થળે બાંધીને પાણી અને ઘાસચારો આપ્યો હતો.

સ્થાનિકોમાં સમગ્ર બાબતે ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું કે, આવતા વર્ષે આ વિસ્તારમાં એક પણ મજૂરને પડાવ નહીં નાખવા દેવામાં આવે.

નંદીગ્રામ ખાતે નવપાડા બારમા માઇલ નજીક કેટલાક શેરડી કાપવાનું કામ કરતા મજૂરોએ પડાવ નાખ્યો હતો. આ મજૂરો દ્વારા તેમની સાથે 50થી વધુ વાછરડાંઓને લઈ આવવામાં આવ્યા હતા. આ મજૂરો વાછરડાં મૂકીને ચાલી જતા આ તમામ વાછરડાં પૈકી 5 જેટલા વાછરડાં ભૂખ્યા તરસ્યા મોતને ભેટ્યા હતા. સમગ્ર બાબતે સ્થાનિક ગ્રામજનોએ સરપંચને જાણકારી આપવા છતાં સરપંચ હાજર નહતા રહ્યાં.

વલસાડના નંદીગ્રામમાં 5 જેટલા વાછરડાંના મોત

કેટલાક ગૌરક્ષક દળના યુવાનોને જાણકારી મળતા તેઓ સ્થળ ઉપર પહોંચી અનેક ખેતરમાં બિનવારસી ફરી રહેલા 30થી વધુ વાછરડાંઓને પકડી લાવી એક સ્થળે બાંધીને પાણી અને ઘાસચારો આપ્યો હતો.

સ્થાનિકોમાં સમગ્ર બાબતે ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું કે, આવતા વર્ષે આ વિસ્તારમાં એક પણ મજૂરને પડાવ નહીં નાખવા દેવામાં આવે.

Intro:આજરોજ વલસાડના નંદીગ્રામ ખાતે સુગર ફેકટરીમાં કામ કરતા મજૂરો દ્વારા ક્યાંક થી લઇ આવવામાં આવેલ ૫૦ થી વધુ વાછરડાં ઓ ને મૂકીને ચાલી જતા અનાજ પાણી વિના ૫ જેટલા વાછરડાં ના કરુણ મોત થયા હતા હવે આ વાછરડાં અહી કેમ છોડી જવાયા એ તપાસ નો વિષય છે
Body:નંદીગ્રામ ખાતે નવપાડા બારમા માઇલ નજીક કેટલાક શેરડી કાપવાનું કામ કરતા મજૂરો એ પડાવ નાખ્યો હતો જે મજૂરો દ્વારા તેમની સાથે ૫૦ થી વધુ વાછરડાં ઓ લઈ આવવામાં આવ્યા હતા પરંતુ એક રાત્રે તમામ. પડાવ નાખનાર મજૂરો વાછરડાં મૂકીને ચાલી જતા આ તમામ વાછરડાં પૈકી ૫ જેટલા વાછરડાં ભૂખ્યા તરસ્યા મોત ને ભેટ્યા હતા સમગ્ર બાબતે સ્થાનિક ગ્રામજનોએ સરપંચ ને જાણકારી આપવા છતાં સરપંચ સાહેબ ઉપસ્થિત થયા નહિ કેટલાક ગૌરક્ષક દલના યુવાનો ને જાણકારી મળતા તેઓ સ્થળ ઉપર પોહચી અનેક ખેતરો માં બિનવારસી ફરી રહેલા ૩૦ થી વધુ વાછરડાં ઓ ને પકડી લાવી એક સ્થળે બાંધી ને પાણી અને ઘાસચારો આપ્યો હતો
Conclusion:અનેક વાછરડાં ઓ મૃતક અવશેષો જોતા કંઇક આઘટિત બન્યું હોવાનું પણ જણાય છે સ્થાનિકો માં સમગ્ર બાબતે ભારે રોષ જોવા મળ્યો હતો સ્થાનિકો જણાવ્યું કે આવતા વર્ષે આહિ એક પણ મજૂર ને પડાવ નાખવા દેવામાં આવશે નહિ


બાઈટ-૧ દિનેશ ચૌહાણ (ગૌરક્ષક દલ સભ્ય)

બાઈટ _૨ ઈશ્વર ભાઈ (સ્થાનિક રહીશ)

નોંધ:-વીડિયો વી ઓ સાથે છે
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.