ETV Bharat / state

વડોદરામાં દુષ્કર્મ મામલે ગૃહપ્રધાને નવલખી મેદાનની મુલાકાત લીધી

author img

By

Published : Dec 6, 2019, 5:15 AM IST

વડોદરા : નવલખી મેદાન ખાતે સગીરા સાથે થયેલ દુષ્કર્મ મામલે રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા વડોદરાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. ત્યાં સગીરાના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. તેમજ નવલખી મેદાન ખાતે જ્યાં સગીરા સાથે દુષ્કર્મ થયું હતું તે જગ્યાનું જાત નિરીક્ષણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવામાં આવશે. તેમજ ફાંસીની સજા મળે તેવી માગ કરવામાં આવશે.

baroda
વડોદરા

વડોદરા ખાતે રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા આવી પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે નવલખી ખાતે જાત નિરીક્ષણ કર્યું હતું. તેમજ જણાવ્યું હતું કે, દુષ્કર્મના આરોપીઓને ઝડપી પાડવા માટે સ્પેશિયલ ટીમની રચના કરવામાં આવી છે. જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની પણ મદદ લેવામાં આવી રહી છે. આ ઉપરાંત પીડિતાને રાજય સરકાર દ્વારા આર્થિક સહાય પણ કરવામાં આવશે.

વડોદરામાં દુષ્કર્મ મામલે ગૃહપ્રધાને નવલખી મેદાનની મુલાકાત લીધી

વધુમાં ગૃહપ્રધાને જણાવ્યું હતું કે, નવલખી ખાતે સગીરા સાથે થયેલ દુષ્કર્મ મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે. આ આરોપીઓને ફાંસીની સજા મળે તેવી માગ પણ કરવામાં આવશે. જો કે, આ બનાવ બાદ ગૃહપ્રધાને વડોદરા શહેરના મેયર અને પોલીસ વિભાગને ખાસ સૂચનો કર્યા હતા. તેમજ નવલખી મેદાન ખાતે જે અવાવરું જગ્યા છે તે જગ્યા પર લાઇટિંગ અને CCTV લગાવવા માટેની ગ્રાન્ટ જરૂર હશે તો રાજય સરકાર પુરી પાડી મદદ કરશે એમ જણાવ્યું હતું.

વડોદરા ખાતે રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા આવી પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે નવલખી ખાતે જાત નિરીક્ષણ કર્યું હતું. તેમજ જણાવ્યું હતું કે, દુષ્કર્મના આરોપીઓને ઝડપી પાડવા માટે સ્પેશિયલ ટીમની રચના કરવામાં આવી છે. જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની પણ મદદ લેવામાં આવી રહી છે. આ ઉપરાંત પીડિતાને રાજય સરકાર દ્વારા આર્થિક સહાય પણ કરવામાં આવશે.

વડોદરામાં દુષ્કર્મ મામલે ગૃહપ્રધાને નવલખી મેદાનની મુલાકાત લીધી

વધુમાં ગૃહપ્રધાને જણાવ્યું હતું કે, નવલખી ખાતે સગીરા સાથે થયેલ દુષ્કર્મ મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે. આ આરોપીઓને ફાંસીની સજા મળે તેવી માગ પણ કરવામાં આવશે. જો કે, આ બનાવ બાદ ગૃહપ્રધાને વડોદરા શહેરના મેયર અને પોલીસ વિભાગને ખાસ સૂચનો કર્યા હતા. તેમજ નવલખી મેદાન ખાતે જે અવાવરું જગ્યા છે તે જગ્યા પર લાઇટિંગ અને CCTV લગાવવા માટેની ગ્રાન્ટ જરૂર હશે તો રાજય સરકાર પુરી પાડી મદદ કરશે એમ જણાવ્યું હતું.

Intro:વડોદરા નવલખી સગીરા દુષ્કર્મ મામલો, રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પીડિતાને પરિવારજનો અને નવલખી મેદાનનું જાત નિરીક્ષણ કર્યું, આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવામાં આવશે- ગૃહપ્રધાન


Body:વડોદરા નવલખી મેદાન ખાતે સગીરા સાથે થયેલ દુષ્કર્મ મામલે રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા આજે વડોદરાની મુલાકાતે આવી પહોંચ્યા હતા અને સગીરાના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને નવલખી મેદાન ખાતે કે જ્યાં સગીરા સાથે દુષ્કર્મ થયું હતું તે જગ્યાનું જાત નિરીક્ષણ કર્યું હતું અને વહેલી તકે આરોપીઓને ઝડપી પાડવામાં આવશે અને આઈઓપીઓને ફાંસીની સજા મળે તેવી માંગ કરવામાં આવશે..


Conclusion:વડોદરા ખાતે રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા વડોદરા આવી પહોંચ્યા હતા અને નવલખી ખાતે જાત નિરીક્ષણ કર્યું હતું..અને જનાવ્યું હતું કે દુષ્કર્મના આરોપીઓને ઝડપી પાડવા માટે સ્પેશિયલ ટીમની રચના કરવામાં આવી છે..જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની પણ મદદ લેવામાં આવી રહી છે..આ ઉપરાંત પીડિતાને રાજય સરકાર દ્વારા આર્થિક સહાય પણ કરવામાં આવશે..વધુમાં ગૃહપ્રધાને જણાવ્યું હતું કે નવલખી ખાતે સગીરા સાથે થયેલ દુષ્કર્મ મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાવવામાં આવશે અને આરોપીઓને ફાંસીની સજા મળે તેવી માંગ પણ કરવામાં આવશે..જોકે આ બનાવ બાદ ગૃહપ્રધાને વડોદરા શહેરના મેયર અને પોલીસ વિભાગને ખાસ સૂચનો કરવામાં આવ્યા છે.અને નવલખી મેદાન ખાતે જે અવાવરું જગ્યા છે તે જગ્યા પર લાઇટિંગ અને સીસીટીવી લગાવવા માટેની ગ્રાન્ટ જરૂર હશે તો રાજય સરકાર પુરી પાડી મદદ કરશે..

બાઈટ: પ્રદીપસિંહ જાડેજા, ગૃહરાજય પ્રધાન..

આ સ્ટોરીમાં વોકથરુ પણ મોકલેલ છે..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.