ETV Bharat / state

ધ્રાંગધ્રા: રબારી સમાજના લગ્રમાં સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણીનો સંકલ્પ લેવાયો - surendranagar latest news

સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુર મુકામે વિહત પરિવાર દ્વારા રબારી સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 50 જેટલા નવદંપતિએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ કાર્યક્રમમાં દુધરેજ વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુ, ભાજપના આગેવાન આઈ.કે. જાડેજા, પૂર્વ પંચાયત મંત્રી જયંતીભાઈ કવાડિયા તેમજ સમાજના અન્ય સાધુ સંતો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

રબારી સમાજના સમૂહ લગ્નમાં લેવાયા સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણીના સંકલ્પ
author img

By

Published : Nov 22, 2019, 5:00 PM IST

ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુર મુકામે વિહત પરિવાર દ્વારા રબારી સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. .

વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુએ સંબોધનમાં સમાજ એક બને, શિક્ષણનો વ્યાપ વધે, યુવાનો વ્યસનનો ત્યાગ કરે તેમજ દીકરીને સન્માન આપવાની વાત કરી હતી. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજાએ કહ્યું કે, દેશની અંદર રામ રાજ્યની સ્થાપના ટૂંક સમયમાં થશે અને તે માટે દેશના વડાપ્રધાન દ્વારા કાર્ય કરવામાં આવી રહ્યું છે.

રબારી સમાજના સમૂહ લગ્નમાં લેવાયા સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણીના સંકલ્પ

પર્યાવરણની જાળવણીનો વડાપ્રધાનનો સંદેશો લોકો સુધી પહોંચે અને સમાજમાં જાગૃતિ આવે તે માટે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો તેમજ મહાનુભાવોને પર્યાવરણની જાળવણી તેમજ સ્વચ્છતાના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા.

ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુર મુકામે વિહત પરિવાર દ્વારા રબારી સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. .

વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુએ સંબોધનમાં સમાજ એક બને, શિક્ષણનો વ્યાપ વધે, યુવાનો વ્યસનનો ત્યાગ કરે તેમજ દીકરીને સન્માન આપવાની વાત કરી હતી. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજાએ કહ્યું કે, દેશની અંદર રામ રાજ્યની સ્થાપના ટૂંક સમયમાં થશે અને તે માટે દેશના વડાપ્રધાન દ્વારા કાર્ય કરવામાં આવી રહ્યું છે.

રબારી સમાજના સમૂહ લગ્નમાં લેવાયા સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણીના સંકલ્પ

પર્યાવરણની જાળવણીનો વડાપ્રધાનનો સંદેશો લોકો સુધી પહોંચે અને સમાજમાં જાગૃતિ આવે તે માટે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો તેમજ મહાનુભાવોને પર્યાવરણની જાળવણી તેમજ સ્વચ્છતાના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા.

Intro:Body:Gj_snr_Rabari samaj samuh lagn_avb_10019
Vijay Bhatt
Surendranagar
Mo : 97250 77709
એપ્રુવલ :
ફોર્મેટ : avbb

રબારી સમાજના સમૂહ લગ્નમાં લેવાયા સ્વચ્છતા તેમજ પર્યાવરણ ની જાળવણી ના સંકલ્પ

ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુર મુકામે વિહત પરિવાર દ્વારા રબારી સમાજના દીકરા અને દીકરી ના સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 50 જેટલા નવ દંપતી એ આજરોજ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.આ કાર્યક્રમમાં દુધરેજ વડવાળા મંદિરના મહંત શ્રી કનીરામ બાપુ તેમજ સમાજના અન્ય સાધુ સંતો અને ભાજપના આગેવાન શ્રી આઈ.કે. જાડેજા,પૂર્વ પંચાયત મંત્રી જયંતીભાઈ કવાડિયા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ તેમજ વીવિધ સમજના આગેવાનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે વડવાળા મંદિરના મહંત શ્રી કનીરામ બાપુ દ્વારા સમાજ એક બને તેમજ સમાજની અંદર શિક્ષણનો વ્યાપ વધે તેમજ આજના યુવાનો વ્યસનનો ત્યાગ કરે અમે દીકરો દીકરી એક સમાન માટે દીકરીને સન્માન આપવાની વાત પણ કરી હતી. તે માટે ની અપીલ પણ કરી હતી. સાથે ભાજપના આગેવાન શ્રી જાડેજા દ્વારા પણ દેશની અંદર રામ રાજ્ય ની સ્થાપના ટુક સમયમાં થશે અને તે માટે દેશના વડાપ્રધાન દ્વારા કાર્ય કરવામાં આવી રહ્યું છે. સાથે સમાજમાં એક થવા માટે આવા સમૂહ લગ્ન નું આયોજન થાય તે આ સમયે ખૂબ જ જરૂરી છે. અને ખાસ કરીને બેટી બચાવો તેમજ શિક્ષણનો વ્યાપ સમાજના દીકરા દીકરીમાં વધે તે ખુબજ જરૂરી છે.
સાથે આ પ્રસંગે લોકો વડાપ્રધાન ના સંદેશાને લોકો સુધી પહોંચે અમે તેનો અમલ કરવા માટે આગળ આવે તે માટે સમાજમાં જાગૃતિ લાવી જરૂરી છે. તે માટે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો તેમજ મહાનુભાવો એ પર્યાવરણની જાળવણી તેમજ સ્વચ્છતા ના સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યા હતા.
બાઈટ
(૧) શ્રી કનીરામ બાપુ (મહંત શ્રી દુધરેજ વડવાળા મંદિર)
(૨) આઈ.કે. જાડેજા
( પ્રદેશ ઉપાધ્યક્ષ ભાજપ)
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.