ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં અનામત બચાવો રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું - સુરેન્દ્રનગરના તાજા સમાચાર

સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં પડેલી ખાલી જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજવામાં આવે છે, ત્યારે વર્ષ 2018માં બહાર પડેલા ગેરબંધારણીય ઠરાવને કારણે SC, ST અને OBC કેટેગરીના ઉમેદવારો સાથે અન્યાય થઇ રહ્યો છે. જેના વિરોધમાં ગુજરાત અનામત બચાવો ક્રાંતિ સમિતિ દ્વારા જોરાવરનગર રિવરફ્રન્ટથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહીત આગેવાનો જોડાયા હતા.

ETV BHARAT
સુરેન્દ્રનગરમાં અનામત બચાવો રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
author img

By

Published : Feb 7, 2020, 2:15 AM IST

સુરેન્દ્રનગર: રાજ્ય સરકાર દ્વારા ગત ઘણા વર્ષોથી વિવિધ વિભાગોમાં પડતી ખાલી જગ્યાઓ માટે રાજ્ય વ્યાપી ભરતી બહાર પાડવામાં આવે છે, ત્યારે આવી ભારતીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે. વર્ષ 2018માં રાજ્ય સરકાર દ્વારા ગેર બંધારણીય ઠરાવ બહાર પાડવામાં આવ્યો હતો. જેના કારણે તાજેતરમાં લેવાયેલી LRDની પરીક્ષામાં SC, ST અને OBC કેટેગરીના ઉમેદવારો સાથે અન્યાય થયો હતો. જેથી ગત 52 દિવસથી આ મુદ્દે ગાંધીનગર ખાતે મહિલા ઉમેદવારો ઉપવાસ પર બેઠા છે, પરંતુ સરકાર દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતાં નથી. જેથી ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે.

સુરેન્દ્રનગરમાં અનામત બચાવો રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

ગુજરાત અનામત બચાવો ક્રાંતિ સમિતિ દ્વારા જોરાવરનગર રિવરફ્રન્ટથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિવિધ વિરોધ દર્શાવતા બેનરો સાથે વિદ્યાર્થીઓ, ઉમેદવારો સહીત OBC સમાજના હોદ્દેદારો, આગેવાનો, યુવાનો, મહિલા ઉમેદવારો તેમજ ધારાસભ્ય ઋત્વિક મકવાણા અને સી.કે. પીઠાવાલા પણ જોડાયા હતા. આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી ગેરબંધારણીય ઠરાવ રદ્દ કરવાની ઉગ્ર રજૂઆત કરી હતી.

સુરેન્દ્રનગર: રાજ્ય સરકાર દ્વારા ગત ઘણા વર્ષોથી વિવિધ વિભાગોમાં પડતી ખાલી જગ્યાઓ માટે રાજ્ય વ્યાપી ભરતી બહાર પાડવામાં આવે છે, ત્યારે આવી ભારતીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે. વર્ષ 2018માં રાજ્ય સરકાર દ્વારા ગેર બંધારણીય ઠરાવ બહાર પાડવામાં આવ્યો હતો. જેના કારણે તાજેતરમાં લેવાયેલી LRDની પરીક્ષામાં SC, ST અને OBC કેટેગરીના ઉમેદવારો સાથે અન્યાય થયો હતો. જેથી ગત 52 દિવસથી આ મુદ્દે ગાંધીનગર ખાતે મહિલા ઉમેદવારો ઉપવાસ પર બેઠા છે, પરંતુ સરકાર દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતાં નથી. જેથી ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે.

સુરેન્દ્રનગરમાં અનામત બચાવો રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

ગુજરાત અનામત બચાવો ક્રાંતિ સમિતિ દ્વારા જોરાવરનગર રિવરફ્રન્ટથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિવિધ વિરોધ દર્શાવતા બેનરો સાથે વિદ્યાર્થીઓ, ઉમેદવારો સહીત OBC સમાજના હોદ્દેદારો, આગેવાનો, યુવાનો, મહિલા ઉમેદવારો તેમજ ધારાસભ્ય ઋત્વિક મકવાણા અને સી.કે. પીઠાવાલા પણ જોડાયા હતા. આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી ગેરબંધારણીય ઠરાવ રદ્દ કરવાની ઉગ્ર રજૂઆત કરી હતી.

Intro:Body:Gj_snr_Anamat Bachavo_avbb_10019
Vijay Bhatt
Surendranagar
Mo : 97250 77709
એપ્રુવલ : સ્ટોરી આઈડિયા
ફોર્મેટ :avbb

સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં પડેલ ખાલી જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવે છે...ત્યારે વર્ષ ૨૦૧૮માં બહાર પડેલ ગેરબંધારણીય ઠરાવને કારણે એસ.સી., એસ.ટી. અને ઓબીસી કેટેગરીના ઉમેદવારો સાથે અન્યાય થઇ રહ્યો છે જેના વિરોધમાં ગુજરાત અનામત બચાવો ક્રાંતિ સમિતિ દ્વારા જોરાવરનગર રિવરફ્રન્ટથી જિલ્લા કલેકટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું....જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહીત આગેવાનો hજોડાયા હતા.

રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ વિભાગોમાં પડતી ખાલી જગ્યાઓ માટે રાજ્યવ્યાપી ભરતી બહાર પાડવામાં આવી છે...ત્યારે આવી ભારતીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે....પરંતુ વર્ષ ૨૦૧૮માં રાજ્ય સરકાર દ્વારા ગેર બંધારણીય ઠરાવ બહાર પાડવામાં આવ્યો હતો...જેના કારણે તાજેતરમાં લેવાયેલ એલ.આર.ડીની પરીક્ષામાં એસ.સી., એસ.ટી. અને ઓબીસી કેટેગરીના ઉમેદવારો સાથે અન્યાય થયો હતો...અને છેલ્લા ૫૨ દિવસથી આજ મુદ્દે ગાંધીનગર ખાતે મહિલા ઉમેદવારો ઉપવાસ પર બેઠા છે પરંતુ સરકાર દવારા કોઈ જ પગલાં લેવામાં ન આવતા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે...ત્યારે ગુજરાત અનામત બચાવો ક્રાંતિ સમિતિ દ્વારા જોરાવરનગર રિવરફ્રન્ટથી જિલ્લા કલેકટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું...જેમાં મોટી સંખ્યામાં વિવિધ વિરોધ દર્શાવતા બેનરો સાથે વિદ્યાર્થીઓ, ઉમેદવારો સહીત ઓબીસી સમાજના હોદેદારો, આગેવાનો, યુવાનો, મહિલા ઉમેદવારો તેમજ ધારાસભ્ય ઋત્વિક મકવાણા, સી.કે. પીઠાવાલા પણ જોડાયા હતા....આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી...અને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી ગેરબંધારણીય ઠરાવ રદ કરવાની ઉગ્ર રજૂઆતો કરી હતી...

બાઇટ :
1. રૂતિક મકવાણા (ધારાસભ્ય ચોટીલા-થાન)
2. ચંદ્રવદન ચાવડા (આગેવાન) Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.