ETV Bharat / state

સુરત આગકાંડઃ ડેપ્યૂટી ફાયર ઓફિસર એસ.કે.આચાર્ય સસપેન્ડ

author img

By

Published : May 25, 2019, 11:48 AM IST

Updated : May 25, 2019, 5:47 PM IST

સુરતઃ શહેરના સરથાણામાં ટ્યુશન કલાસમાં આગની ઘટના બની હતી. જેમાં 20 વિદ્યાર્થીઓના મોત થયાં હતાં. જે પૈકી 17 વિદ્યાર્થીઓના મૃતદેહ પોસ્ટમોર્ટમ કરી તેમના પરિવારને સોંપવામાં આવ્યાં છે. આ ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ડેપ્યૂટી ફાયર ઓફિસર એસ.કે.આચાર્યને સસપેન્ડ કરવામાં આવ્યા છે.

સુરત

આ સમગ્ર ઘટના અંગે સરથાણા પોલીસ મથકમાં 3 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં બિલ્ડર હરસુલ વેકરિયા, જીગ્નેશ પાગડાળ અને ડ્રૉઈંગ ક્લાસના સંચાલક ભાર્ગવ ભુતાણી સામે ફરિયાદ કરવામાં આવી હતી. હાલમાં ભાર્ગવની ધરપકડ કરાઈ છે. અન્ય બે લોકો પોલીસની પકડથી દૂર છે.

સુરત આગકાંડઃ સંચાલક ભાર્ગવની ધરપકડ, અન્ય બે શખ્સ પોલીસ પકડથી દૂર

IPCની કલમ 304, 308, 114 મુજબ ગુનો દાખલ થયો છે. પોલીસ દ્વારા શહેરમાં 144ના અંતર્ગત બધા ટ્યુશન કલાસીસ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પહેલા ફાયર સેફટીની તાપસ થાય પછી જ ટ્યુશન કલાસીસ ચાલુ કરવામાં આવશે. ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટની નકલ કલાસના બારણે લગાડ્યા પછી જ કલાસ ચલાવવામાં આવશે. જે લોકોએ પોતાના સભ્ય ખોયા એમને જલ્દીથી જલ્દી ન્યાય મળશે.

પોલીસે લોકોને સાથ સહકાર આપી અને કાયદો વ્યવસ્થાને પોતાના હાથમાં ન લેવા વિનંતી કરી છે. હાલ ઘટના સ્થળની તપાસ ચાલુ છે અને આગ લાગવાનું કારણ શું હતું એની પણ તાપસ ચાલુ છે.
જે પણ ગુનેગાર હશે એના વિરૂદ્ધ પણ પગલાં લેવાશે.

આ સમગ્ર ઘટના અંગે સરથાણા પોલીસ મથકમાં 3 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં બિલ્ડર હરસુલ વેકરિયા, જીગ્નેશ પાગડાળ અને ડ્રૉઈંગ ક્લાસના સંચાલક ભાર્ગવ ભુતાણી સામે ફરિયાદ કરવામાં આવી હતી. હાલમાં ભાર્ગવની ધરપકડ કરાઈ છે. અન્ય બે લોકો પોલીસની પકડથી દૂર છે.

સુરત આગકાંડઃ સંચાલક ભાર્ગવની ધરપકડ, અન્ય બે શખ્સ પોલીસ પકડથી દૂર

IPCની કલમ 304, 308, 114 મુજબ ગુનો દાખલ થયો છે. પોલીસ દ્વારા શહેરમાં 144ના અંતર્ગત બધા ટ્યુશન કલાસીસ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પહેલા ફાયર સેફટીની તાપસ થાય પછી જ ટ્યુશન કલાસીસ ચાલુ કરવામાં આવશે. ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટની નકલ કલાસના બારણે લગાડ્યા પછી જ કલાસ ચલાવવામાં આવશે. જે લોકોએ પોતાના સભ્ય ખોયા એમને જલ્દીથી જલ્દી ન્યાય મળશે.

પોલીસે લોકોને સાથ સહકાર આપી અને કાયદો વ્યવસ્થાને પોતાના હાથમાં ન લેવા વિનંતી કરી છે. હાલ ઘટના સ્થળની તપાસ ચાલુ છે અને આગ લાગવાનું કારણ શું હતું એની પણ તાપસ ચાલુ છે.
જે પણ ગુનેગાર હશે એના વિરૂદ્ધ પણ પગલાં લેવાશે.

R_GJ_05_SUR_PC_CP_VIDEO_SCRIPT

VIDEO BY LIVE KIT AND ACCUCE VIDEO ON WHATSAPP GRP


સુરત પોલીસ કમિશ્નર સતીષ શર્મા

બાઈટ : 
ઘટનામાં 20 જેટલા લોકોનું મોત

સરથાણા પોલીસ મથકમાં 3 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ

બિલ્ડર હરસુલ વેકરિયા, જીગ્નેશ પાગડાળ અને દ્રાઈંગ ક્લાસના સનચાલક ભાર્ગવ ભુતાણી સામે ફરિયાદ

ભાર્ગવ ની ધરપકડ કરાઈ છે...અન્ય બે પોલીસ પકડ થી દુર છે..

IPC ની કલમ 304, 308,114 મુજબ ગુનો દાખલ

પોલીસ દ્વારા શહેરમાં 144 ના અંતર્ગત બધા ટ્યુશન કલાસીસ ઉપર પ્રતિબંધ

પહેલા ફાયર સેફટીની તાપસ થાય પછી જ ટ્યુશન કલાસીસ ચાલશે

ફાયર સેફરીનું સર્ટિફિકેટ લેવાયા પછી જ એ નકલ કલાસ ના બારણે લગાડ્યા પછી જ કલાસ ચલાવવામાં આવશે

જે લોકો એ પોતાના સભ્ય ખોવ્યા એમને જલ્દી થી જલ્દી ન્યાય મળે

લોકો થી નિવેદન પોલીસનો સાથ સહકાર આપે અને વ્યવસ્થા ને પોતાના હાથ માં ના લે

ઘટના સ્થળેની તપાસ ચાલુ છે અને આગ લાગવાનું કારણ શું હતું એની પણ તાપસ ચાલુ છે.

તપાસ ચાલુ છે જે પણ ગુનેગાર હશે એના પણ પગલાં લેવાશે

Last Updated : May 25, 2019, 5:47 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.