ETV Bharat / state

આ મસ્જિદમાં મુસ્લિમની સાથે હિન્દુઓ પણ છોડે છે રોઝા...

author img

By

Published : May 10, 2019, 6:51 PM IST

સુરત : હાલ રમજાનનો પવિત્ર માસ ચાલી રહ્યો છે, ત્યારે આ પવિત્ર માસમાં મુસ્લિમ બિરાદર ભાઈઓ અને બહેનો અલ્લાહની ઈબાદત કરતાં હોય છે. સાથે જ અત્યંત કઠિન ગણાતા એવા રોજા પણ કરતા હોય છે. સુરતના સરકાર હઝરત ખ્વાજા દાના ખાનગાહ હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ-બહેનો એક સાથે ઈફ્તિયારી કરીને રોજો છોડે છે.

આ મસ્જિદમાં મુસ્લિમની સાથે હિન્દુઓ પણ રોજા છોડે છે

હિન્દુ-મુસ્લિમ એકતાનો પ્રતિક સુરતના સરકાર હઝરત ખ્વાજા દાના ખાનગાહ બની ગયું છે. ત્યારે હાલ રમજાનનો પવિત્ર માસ ચાલી રહ્યો છે. જેને લઈને માત્ર મુસ્લિમ સમાજના બિરાદરો જ નહીં, પરંતુ આ પવિત્ર સ્થળે મોટી સંખ્યામાં હિંદુઓ પણ આવતા હોય છે. સાથે જ મુસ્લિમ ભાઈઓની સાથે ઈફ્તારી કરીને રોજા છોડતા હોય છે.

આ મસ્જિદમાં મુસ્લિમની સાથે હિન્દુઓ પણ રોજા છોડે છે

હિન્દુ અને મુસ્લિમ સાથે અન્ય ધર્મના લોકો પણ અહીં આસ્થા ધરાવે છે. અહીં આવનાર હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકોનું કહેવું છે કે, કોમ વચ્ચે એકતાનો આ ભાવ કયામત સુધી રહે. કહેવામાં આવે છે કે, છેલ્લા 422 વર્ષથી અહીં હિંદુ અને મુસ્લિમ સમાજના લોકો સાથે રોજા છોડે છે. અહીં મોટી સંખ્યામાં મહિલાઓ, પુરુષ અને બાળકો એક સાથે ઈફ્તિયારી જોવા મળે છે. આ સ્થળ પર હિન્દુ ધર્મ સાથે સંકળાયેલા લોકો પણ ખૂબ જ આસ્થા ધરાવે છે. તેમજ તેઓ ઈચ્છે છે કે, આવી એકતા હંમેશા બંને કોમ વચ્ચે બની રહે.

હિન્દુ-મુસ્લિમ એકતાનો પ્રતિક સુરતના સરકાર હઝરત ખ્વાજા દાના ખાનગાહ બની ગયું છે. ત્યારે હાલ રમજાનનો પવિત્ર માસ ચાલી રહ્યો છે. જેને લઈને માત્ર મુસ્લિમ સમાજના બિરાદરો જ નહીં, પરંતુ આ પવિત્ર સ્થળે મોટી સંખ્યામાં હિંદુઓ પણ આવતા હોય છે. સાથે જ મુસ્લિમ ભાઈઓની સાથે ઈફ્તારી કરીને રોજા છોડતા હોય છે.

આ મસ્જિદમાં મુસ્લિમની સાથે હિન્દુઓ પણ રોજા છોડે છે

હિન્દુ અને મુસ્લિમ સાથે અન્ય ધર્મના લોકો પણ અહીં આસ્થા ધરાવે છે. અહીં આવનાર હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકોનું કહેવું છે કે, કોમ વચ્ચે એકતાનો આ ભાવ કયામત સુધી રહે. કહેવામાં આવે છે કે, છેલ્લા 422 વર્ષથી અહીં હિંદુ અને મુસ્લિમ સમાજના લોકો સાથે રોજા છોડે છે. અહીં મોટી સંખ્યામાં મહિલાઓ, પુરુષ અને બાળકો એક સાથે ઈફ્તિયારી જોવા મળે છે. આ સ્થળ પર હિન્દુ ધર્મ સાથે સંકળાયેલા લોકો પણ ખૂબ જ આસ્થા ધરાવે છે. તેમજ તેઓ ઈચ્છે છે કે, આવી એકતા હંમેશા બંને કોમ વચ્ચે બની રહે.

R_GJ_05_SUR_10MAY_04_HINDUMUSLIM_ROJA_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત : હાલ રમજાનનો પવિત્ર માસ ચાલી રહ્યો છે આ પવિત્ર માસમાં મુસ્લિમ બિરાદર ભાઈઓ અને બહેનો અલ્લાહની ઈબાદત કરતાં હોય છે સાથે અત્યંત કઠિન ગણાતા રોજા પણ રાખે છે ત્યારે આવા સમયે સુરતના સરકાર હઝરત ખ્વાજા દાના ખાનગાહ એક સાથે હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ અને બહેનો એક સાથે ઈફતીયારી કરી રોઝો છોડે છે.


હિન્દુ મુસ્લિમ એકતા નો પ્રતિક સુરતના સરકાર હઝરત ખ્વાજા દાના  ખાનગાહ બની ગયું છે. હાલ રમજાનનો પવિત્ર માસ ચાલી રહ્યું છે ત્યારે માત્ર મુસ્લિમ સમાજના બિરાદરો રોજા છોડવા અહીં નથી આવતા આ પવિત્ર સ્થળે મોટી સંખ્યામાં હિંદુ ભાઈઓ પણ આવતા હોય છે અને મુસ્લિમ ભાઈઓ ની સાથે ઈફતીયારી કરીને રોજા છોડતા હોય છે હિન્દુ અને મુસ્લિમ સાથે અન્ય ધર્મના લોકો પણ અહીંયા આસ્થા રાખે છે અહીં આવનાર હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકોનું કહેવું છે કે ને કોમ વચ્ચે એકતાનો આ ભાવ કયામત સુધી રહે.. કહેવામાં આવે છે કે છેલ્લા 422 વર્ષથી અહીં હિંદુ અને મુસ્લિમ સમાજના લોકો સાથે રોજા છોડે છે અહીં મોટી સંખ્યામાં મહિલાઓ પુરુષ અને બાળકો એક સાથે ઈફતીયારી જોવા મળે છે.. આ સ્થળ પર હિન્દુ ધર્મ સાથે સંકળાયેલા લોકો પણ ખૂબ જ આસ્થા રાખે છે અને તેઓ ઈચ્છે છે કે આવી એકતા હંમેશા બની રહે...

બાઈટ :- નકીમ ભાઈ

બાઈટ :- કિશોર ભાઈ

બાઈટ :- શૈયદ ફૈઝલ બાબા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.