ETV Bharat / state

Murder case surat: સુરતમાં સંક્રાતિ પર્વ પર રચાયું ષડયંત્ર, યુવાન પર હુમલો કરી મોતને ઘાટ ઉતારાયો

સુરતના પાંડેસરા વિસ્તારના રહેણાંક 23 વર્ષીય મોનુ ઉતરાયણની સાંજે વિજય સિનેમા તરફ જતો હતોં. તે દરમિયાન કેટલાક અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો (Murder Case surat) કર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત મોનુને સિવિલ હોસ્પિટલ (Surat Civil Hospital) ખસેડાયો હતો જ્યાં તેનું સારવાર સમયે જ કરુણ મોત નીપજ્યું હતું. આ મામલે પાંડેસરા પોલીસે (Pandesara Police Station) હત્યાનો ગુનો નોંધી તપાસ ચલાવી છે.

author img

By

Published : Jan 15, 2022, 1:07 PM IST

Murder case surat: સુરતમાં સંક્રાતિ પર્વ પર રચાયું ષડયંત્ર, યુવાન પર ઘાતકી હુમલો કરાયો
Murder case surat: સુરતમાં સંક્રાતિ પર્વ પર રચાયું ષડયંત્ર, યુવાન પર ઘાતકી હુમલો કરાયો

સુરત: ખાતે પાંડેસરા વિસ્તારમાં આવેલા હાઉસિંગના નિવાસી મોનુ બ્રિજપાલ પોતાના ઘરેથી ગઇકાલ (શુક્વાર) સાંજના સમયે વિજય સિનેમા તરફ જવા નીકળ્યો હતો. આ દરમિયાન 6-7 અજાણ્યાં હુમલાખોરો દ્વારા જાહેરમાં મોનુ પર હુમલો (Murder Case surat) કરવામાં આવ્યો હતો. જેમાં તેના શરીરના 15-20 ભાગોમાં છરી દ્વારા નિર્મમ રીતે ઘા મારી ક્રૂરતા પૂર્વક તેની હત્યા કરવામાં આવી છે. આ મામલે પાંડેસરા પોલીસે (Pandesara Police Station) ગુનો નોંધી તપાસ ચલાવી છે.

Murder case surat: સુરતમાં સંક્રાતિ પર્વ પર રચાયું ષડયંત્ર, યુવાન પર ઘાતકી હુમલો કરાયો

મારાં પુત્રને ધોકાથી મારવામાં આવ્યો છે : મોનુના પિતા

મોનુ પોતાના મિત્રો જોડે ફરવા નીકળ્યો હતો ત્યારે એક બાઈક ઉપર ત્રણ લોકો સવાર હતા અને અચાનક તેમને પાંચ થી છ શખ્સે ઘેરી લીધા હતા અને છરીથી ધા કરી મોનુને મોતને ઘાટ ઉતારી દીધો હતો. એવી વાત સામે આવી છે કે, આ તમામ હત્યારાઓ દારૂનો વેપાર કરે છે. જેમાં હત્યારો ધવલ પટેલ બુટલેગર છે અને પાંડેસરા પોલીસ સ્ટેશનમાં મોટી વગ ધરાવે છે. હત્યા બાદ તમામ હત્યારા બિનદાસ્ત પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા છે. હુમલા ખોરોમાં ધવલ, કાર્તિક, અને નિખિલનો સમાવેશ થાય છે. તેમાંથી એક છોકરો ભાગી ગયો છે.

પાંડેસરા વિસ્તારનો ખોફ

પાંડેસરા વિસ્તાર હવે શ્રમજીવીઓ માટે રહેવા લાયક રહ્યો નથી, મોનુના ગાલ, મોઢા, ગરદન, પેટ, પીઠ, પગ સહિત આખા શરીરને ચીરી નખાયું છે. 10 મિનિટ સુધી હુમલાખોરો એ જાનવરની જેમ ઉપરા ઉપરી ઘા માર્યા છે. બસ પોલીસ હવે ન્યાય અપાવે એજ આશા છે.

આ પણ વાંચો:

Arrest of Mahidharpura Robbers : 1.63 કરોડની લૂંટ કેસમાં 3 આરોપીની ધરપકડ, કેવી રીતે કરી હતી લૂંટ?

Murder incident in Rajkot: રાજકોટના શાપરમાં નજીવા ઝઘડામાં પરપ્રાંતિય મહિલાની હત્યા

સુરત: ખાતે પાંડેસરા વિસ્તારમાં આવેલા હાઉસિંગના નિવાસી મોનુ બ્રિજપાલ પોતાના ઘરેથી ગઇકાલ (શુક્વાર) સાંજના સમયે વિજય સિનેમા તરફ જવા નીકળ્યો હતો. આ દરમિયાન 6-7 અજાણ્યાં હુમલાખોરો દ્વારા જાહેરમાં મોનુ પર હુમલો (Murder Case surat) કરવામાં આવ્યો હતો. જેમાં તેના શરીરના 15-20 ભાગોમાં છરી દ્વારા નિર્મમ રીતે ઘા મારી ક્રૂરતા પૂર્વક તેની હત્યા કરવામાં આવી છે. આ મામલે પાંડેસરા પોલીસે (Pandesara Police Station) ગુનો નોંધી તપાસ ચલાવી છે.

Murder case surat: સુરતમાં સંક્રાતિ પર્વ પર રચાયું ષડયંત્ર, યુવાન પર ઘાતકી હુમલો કરાયો

મારાં પુત્રને ધોકાથી મારવામાં આવ્યો છે : મોનુના પિતા

મોનુ પોતાના મિત્રો જોડે ફરવા નીકળ્યો હતો ત્યારે એક બાઈક ઉપર ત્રણ લોકો સવાર હતા અને અચાનક તેમને પાંચ થી છ શખ્સે ઘેરી લીધા હતા અને છરીથી ધા કરી મોનુને મોતને ઘાટ ઉતારી દીધો હતો. એવી વાત સામે આવી છે કે, આ તમામ હત્યારાઓ દારૂનો વેપાર કરે છે. જેમાં હત્યારો ધવલ પટેલ બુટલેગર છે અને પાંડેસરા પોલીસ સ્ટેશનમાં મોટી વગ ધરાવે છે. હત્યા બાદ તમામ હત્યારા બિનદાસ્ત પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા છે. હુમલા ખોરોમાં ધવલ, કાર્તિક, અને નિખિલનો સમાવેશ થાય છે. તેમાંથી એક છોકરો ભાગી ગયો છે.

પાંડેસરા વિસ્તારનો ખોફ

પાંડેસરા વિસ્તાર હવે શ્રમજીવીઓ માટે રહેવા લાયક રહ્યો નથી, મોનુના ગાલ, મોઢા, ગરદન, પેટ, પીઠ, પગ સહિત આખા શરીરને ચીરી નખાયું છે. 10 મિનિટ સુધી હુમલાખોરો એ જાનવરની જેમ ઉપરા ઉપરી ઘા માર્યા છે. બસ પોલીસ હવે ન્યાય અપાવે એજ આશા છે.

આ પણ વાંચો:

Arrest of Mahidharpura Robbers : 1.63 કરોડની લૂંટ કેસમાં 3 આરોપીની ધરપકડ, કેવી રીતે કરી હતી લૂંટ?

Murder incident in Rajkot: રાજકોટના શાપરમાં નજીવા ઝઘડામાં પરપ્રાંતિય મહિલાની હત્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.