ETV Bharat / state

પ્રદર્શનકારીઓને તંબૂમાં બંધ કરી દેવા જોઈએ: સુબ્રમણ્યમ સ્વામી - Rajya Sabha MP

ભારતીય જનતા પાર્ટીના રાજ્ય સભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી સુરતની મુલાકાતે આવ્યા હતા. અહીં તેઓ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત ઉદ્યોગ એક્ઝિબિશન કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં.

Subramanian Swamy
સુબ્રમણ્યમ સ્વામી
author img

By

Published : Jan 25, 2020, 9:55 PM IST

સુરત: સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત ઉદ્યોગ એક્સિબિશનના કાર્યક્રમમાં સુબ્રમણ્યમ સ્વામીએ દિલ્હીના શાહીનબાગમાં CAAને લઈને કરવામાં આવી રહેલા પ્રદર્શન અંગે જણાવ્યું હતું કે, દિલ્હીના લોકો પ્રદર્શનથી પરેશાન થઈ રહ્યાં છે. શહેરમાં ટ્રાફિક જામ થઈ રહ્યો છે.

પ્રદર્શનકારીઓને તંબૂમાં બંધ કરી દેવા જોઈએ: સુબ્રમણ્યમ સ્વામી

પ્રદર્શનકારીઓને દિલ્હીમાં આવેલા તુગલકાબાદના મેદાનમાં તંબૂ બનાવી બંધ કરી દેવા જોઈએ. આપણો દેશ અતૂટ છે. જે લોકો દેશના ભાગલા પાડવાની વાત કરે તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવવી જોઈએ.

સુરત: સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત ઉદ્યોગ એક્સિબિશનના કાર્યક્રમમાં સુબ્રમણ્યમ સ્વામીએ દિલ્હીના શાહીનબાગમાં CAAને લઈને કરવામાં આવી રહેલા પ્રદર્શન અંગે જણાવ્યું હતું કે, દિલ્હીના લોકો પ્રદર્શનથી પરેશાન થઈ રહ્યાં છે. શહેરમાં ટ્રાફિક જામ થઈ રહ્યો છે.

પ્રદર્શનકારીઓને તંબૂમાં બંધ કરી દેવા જોઈએ: સુબ્રમણ્યમ સ્વામી

પ્રદર્શનકારીઓને દિલ્હીમાં આવેલા તુગલકાબાદના મેદાનમાં તંબૂ બનાવી બંધ કરી દેવા જોઈએ. આપણો દેશ અતૂટ છે. જે લોકો દેશના ભાગલા પાડવાની વાત કરે તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવવી જોઈએ.

Intro:સુરત : રાજ્ય સભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી આજે સુરતની મુલાકાતે હતા .ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત ઉદ્યોગ એક્ઝિબિશનમાં મહેમાન તરીકે હાજર રહ્યા હતા .જ્યાં શાહીનબાગમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન અંગે સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું હતું કે દિલ્હીમાં લોકો હેરાન અને પરેશાન છે . આટલી હદે ટ્રાફિક જામ થઈ ગયું છે. આવા લોકોને દિલ્હીમાં આવેલા તુગલકાબાદ ના મેદાન માં એક તંબુ બનાવી આવા લોકોને બંધ કરી દેવા જોઈએ..જેમાંથી જે લોકો ઇચ્છતા હોય ઘર જવા માટે તેઓ ચાલી જાય અને જે લોકો રહેવા માંગતા હોય તે રહે..અમારો દેશ અતૂટ છે. જે લોકો દેશના ભાગલા પાડવા ની વાત કરે તેઓની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી જોઈએ..



Body:સાથે તેઓએ JNU છાત્ર શરજીલ ઇમામ દ્વારા કરવામાં આવેલી આસામને ભારતથી અલગ કરી દેવાનો નિવેદન અંગે પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે આ દેશ કોઈ તોડી શકતું નથી.. મને કોઈ આશ્ચર્ય નથી કે આજે ન્યુ વાળા કરી રહ્યા છે જે વિદેશી તાકાતો કરાવી રહી છે. Conclusion:આજે JNU નો વિચાર નથી આ વિદેશી તાકાતો દ્વારા કરાવવામાં આવી રહ્યું છે.જે પહેલાથી તેઓનું લક્ષ્ય છે.કોઈપણ કલમ CAA કાયદામાં નથી જેનાથી કોઈને આપત્તિ થઈ શકે..

બાઈટ સુબ્રહ્મણ્યમ સ્વામી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.