ETV Bharat / state

લોકસભા ચૂંટણીમાં ભાજપને સૌથી મોટી જીત મળશે: મુખ્યપ્રધાન રૂપાણી

હિંમતનગર: સાબરકાંઠા-અરવલ્લી લોકસભા બેઠક માટે ભાજપે મંગળવારે હિમતનગર વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું. જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ કેન્દ્રીય પ્રધાન હરિ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા વિજય વિશ્વાસ સંમેલનમાં કોંગ્રસ તેમજ મહાગઠબંધન પર આકરા પ્રહાર કરી ભારતને ફરી એકવાર વિશ્વ ગુરુ બનાશે તેવું કહ્યું હતું. દીપસિંહ રાઠોડને સાબરકાંઠા બેઠકના ઉમેદવાર બનાવ્યા બાદ આ સંમેલન યોજાયું હતું.

author img

By

Published : Mar 26, 2019, 4:02 PM IST

સ્પોટ ફોટો

જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, આગામી સમયમાં ભારતને ફરી વિશ્વ ક્ક્ષાએ સન્માનિત કરવા માટે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા જરૂરી છે. ભારતમાં આજદિન સુધી માત્ર કોંગેસ દ્વારા પરિવાદ ચલાવ્યો છે, તેમજ દેશ ને સ્પેકટમ કૌભાંડ, કોલસા કૌભાંડ તેમજ ખેલ મહાકુંભ કૌભાંડ કરી દેશને લૂંટ્યો છે. તેમજ આતંકવાદીઓને છુટોદોર આપવાનું કામ કરનારા તત્વો સાથે સરખાવ્યા હતા.

લોકસભા ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી જીત મળશે: વિજય રૂપાણી

વધુંમામુખ્યપ્રધાનેકહ્યું કે, જવાહરલાલ નેહરુએ આરામ હરામ હેનું સૂત્ર આપ્યું હતું. ઈન્દિરા ગાંધીએ ગરીબી હટાવોનું સૂત્ર આપ્યું હતું. રાજીવ ગાંધી મિસ્ટર ક્લીને ભષ્ટ્રાચારની શરૂઆત કરી હતી. મનમોહન સરકારમાં કૌભાડો નિકળ્યા હતા. કોંગ્રેસ જૂઠું બોલી72 હજારની રૂપિયા આપવાનીવાત કરે છે. PM મોદીએ અનેક યોજનાઓશરૂકરી છે. જેમાં મુખ્ય આયુષ્માન ભારત છે. 5 લાખ સુધીની સ્વાસ્થય સહાય મળે છે.

મુંબઈ આતંકવાદ સમયે નક્કર પગલા ન લેવાની વાત કરી હતી. પુલવામા હુમલા બાદ એર સ્ટ્રાઈક કરી દેશને ગૌરવ અપાવાનું કામ કરવા PM મોદીએ કર્યું છે. તેમજ કોંગ્રસે 70વર્ષના હિસાબ સામે મોદીના 5 વર્ષનો હિસાબ ભારે હોવાની વાત કરી હતી. તેમજ રામ મંદિર ભાજપ જ બનાવશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ભારતના વિકાસ માટે આયુષ્માનયોજના તેમજ ભારત કિસાન સન્માન યોજના અંતર્ગત કિસાને સમૃદ્ધ કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો. રાહુલ ગાંધીની ગરીબોને 72હજાર આપવાના વાયદાને મોટું જૂઠાણું ગણાવ્યું હતું.તેમજ આતંકવાદીઓને સૌથી વધારે કોંગ્રસના સમયમાં જ છોડાવ્યા હોવાની વાત કરી હતી. કોંગ્રેસને આડે હાથ લેતા આગામી સમયમાં લોકસભામાં સૌથી મોટી જીત મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, આગામી સમયમાં ભારતને ફરી વિશ્વ ક્ક્ષાએ સન્માનિત કરવા માટે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા જરૂરી છે. ભારતમાં આજદિન સુધી માત્ર કોંગેસ દ્વારા પરિવાદ ચલાવ્યો છે, તેમજ દેશ ને સ્પેકટમ કૌભાંડ, કોલસા કૌભાંડ તેમજ ખેલ મહાકુંભ કૌભાંડ કરી દેશને લૂંટ્યો છે. તેમજ આતંકવાદીઓને છુટોદોર આપવાનું કામ કરનારા તત્વો સાથે સરખાવ્યા હતા.

લોકસભા ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી જીત મળશે: વિજય રૂપાણી

વધુંમામુખ્યપ્રધાનેકહ્યું કે, જવાહરલાલ નેહરુએ આરામ હરામ હેનું સૂત્ર આપ્યું હતું. ઈન્દિરા ગાંધીએ ગરીબી હટાવોનું સૂત્ર આપ્યું હતું. રાજીવ ગાંધી મિસ્ટર ક્લીને ભષ્ટ્રાચારની શરૂઆત કરી હતી. મનમોહન સરકારમાં કૌભાડો નિકળ્યા હતા. કોંગ્રેસ જૂઠું બોલી72 હજારની રૂપિયા આપવાનીવાત કરે છે. PM મોદીએ અનેક યોજનાઓશરૂકરી છે. જેમાં મુખ્ય આયુષ્માન ભારત છે. 5 લાખ સુધીની સ્વાસ્થય સહાય મળે છે.

મુંબઈ આતંકવાદ સમયે નક્કર પગલા ન લેવાની વાત કરી હતી. પુલવામા હુમલા બાદ એર સ્ટ્રાઈક કરી દેશને ગૌરવ અપાવાનું કામ કરવા PM મોદીએ કર્યું છે. તેમજ કોંગ્રસે 70વર્ષના હિસાબ સામે મોદીના 5 વર્ષનો હિસાબ ભારે હોવાની વાત કરી હતી. તેમજ રામ મંદિર ભાજપ જ બનાવશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ભારતના વિકાસ માટે આયુષ્માનયોજના તેમજ ભારત કિસાન સન્માન યોજના અંતર્ગત કિસાને સમૃદ્ધ કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો. રાહુલ ગાંધીની ગરીબોને 72હજાર આપવાના વાયદાને મોટું જૂઠાણું ગણાવ્યું હતું.તેમજ આતંકવાદીઓને સૌથી વધારે કોંગ્રસના સમયમાં જ છોડાવ્યા હોવાની વાત કરી હતી. કોંગ્રેસને આડે હાથ લેતા આગામી સમયમાં લોકસભામાં સૌથી મોટી જીત મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

R_GJ_SBR_01_26 Mar_Vijay_PKG_Hasmukh

નોધ _બાઈટ તેમજ વિઝ્યુંઅલ મોજો કીટ થી લાઈવ મોકલ્યા છે  

એન્કર _-આજે સાબરકાંઠા-અરવલ્લી લોકસભા માટે વિજય સંમેલન યોજાયું હતું જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ કેન્દ્રીય પ્રધાન હરિભાઈ ચૌધરીના અધ્ય્ક્ષ સ્થાને યોજાયેલા વિજય વિસ્વાસ સંમેલનમાં કોંગ્રસ તેમજ મહાગઢબંધન પર આકરા પ્રહાર કરી ભારતને ફરી એકવાર વિશ્વ ગુરુ બનાવવા હાકલ કરી હતી

વીઓ –લોકસભાની જાહેરાત બાદ સાબરકાંઠામાં દીપસીહ રાઠોડની ભાજપના ઉમેદવાર તરીકે ફરી પસંદગી કરાતાં આજે હિમતનગર ખાતે વિજય વિસ્વાસ સંમેલન યોજાયું હતું જેમાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હટુ કે આગામી સમયમાં ભારતને ફરી વિશ્વ ક્ક્ષાએ સન્માનિત કરવા માટે નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવા જરૂરી છે.ભારતમાં આજદિન સુધી માત્ર કોંગેસ દ્વારા પરિવાદ ચલાવ્યો છે તેમજ દેશ ને સ્પ્રેક્ત્ર્મ કૌભાંડ,કોલસા કૌભાંડ તેમજ ખેલ મહાકુંભ કૌભાંડ કરી દેશ ને લુંટ્યો છે તેમજ આતંકવાદીઓને છુટોદોર આપવાનું કામ કરનારા તત્વો સાથે સરખાવ્યા હતા તેમજ મુબઈ આતકવાદ સમયે કઈ ન કરવા ની વાત કરી હતી ત્ર્મજ પુલવામા હુમલા બાદ સર્જીકલ સ્ટ્રાઈક કરી દેશ ને ગૌરવ અપાવાનું કામ કરવા બદલ દેશને નરેન્દ્ર મોદી એ કર્યું છે.તેમજ કોંગ્રસ ને ૭૦ વર્ષ ના હિસાબ સામે મોદી ના ૫ વર્ષ નો હિસાબ ભારે હોવાની વાત કરી હતી તેમજ રામ મંદિર ભાજપ જ બનાવશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો તેમજ મહાગઢબંધન ને ઢગ બંધન ગણાવ્યું હતું તેમજ ભારત ના વિકાસ માટે આયુષ્યમાન યોજના તેમજ ભારત કિસાન સન્માન યોજના અંતર્ગત કિસાન ને સમૃદ્ધ કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો તેમજ રાહુલ ગાંધી ના ગરીબો ને ૭૨ હજાર આપવાના વાયદા ને મોટું જુઠાણું ગણાવ્યું હતું તેમજ આતંકવાદી ઓ ને સૌથી વધારે કોંગ્રસના સમયમાં જ છોડાવ્યા હોવાની વાત કરી કોંગ્રસ ને આડે હાથ લેતા આગામી સમયમાં લોકસભામાં  સૌથી મોટી જીત મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો

બાઈટ _-વિજય રૂપાણી _મુખ્ય પ્રધાન,ગુજરાત સરકાર     

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.