ETV Bharat / state

સાબર ડેરીમાં ભરતી બાબતે રાજ્ય રજીસ્ટારની બ્રેક, સહકારી રાજકારણમાં ભૂકંપ - સહકારી રાજકારણમાં ભૂકંપ

સાબરકાંઠાઃ જિલ્લામાં ચાલી રહેલી વિવાદિત ભરતી કૌભાંડ મુદ્દે આખરે સરકાર જાગી છે. તેમજ તાત્કાલિક ધોરણે ભરતી રોકવાનો રાજ્ય રજિસ્ટ્રારે આદેશ કરતાં સમગ્ર સહકારી રાજકારણમાં ખળભળાટ સર્જાયો છે.

સાબર ડેરીમાં ભરતી મામલે રાજ્ય રજીસ્ટારની બ્રેક
સાબર ડેરીમાં ભરતી મામલે રાજ્ય રજીસ્ટારની બ્રેક
author img

By

Published : Dec 13, 2019, 10:30 PM IST

સાબરડેરીમાં 189 લોકોની બોગસ ભરતી કરવાના મામલે છેલ્લા કેટલાક સમયથી મીડિયામાં પ્રકાશિત થઈ રહેલા અહેવાલને અવગણીને પણ યથાવત રાખવાના નિર્ણય સામે શુક્રવારના રોજ રાજ્ય સરકાર સફાળી જાગી છે, તેમજ રાજય રજિસ્ટ્રાર દ્વારા તાત્કાલિક ધોરણે ભરતી અટકાવવાનો આદેશ કર્યો છે.

સાબર ડેરીમાં ભરતી મામલે રાજ્ય રજીસ્ટારની બ્રેક

30 દિવસની અંદર અંદર ન્યાયિક તપાસ કરવાના પણ આદેશ આપવના પરિપત્રને પગલે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના સહકારી રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે, તે રજીસ્ટાર દ્વારા કોઈપણ સહકારી માળખામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થકી ભરતીઓ થાય ત્યારે આવો આદેશ કરતો હોય છે અને સાબરડેરીમાં 189 લોકોની ભરતી મામલે રાજ્ય રજિસ્ટ્રારે આદેશ કરતા હાલમાં ભરતી અટકાવવામાં આવી છે.

189 લોકોની ભરતી મામલે મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલના પગલે 20 લાખથી 25 લાખ સુધીના બારોબાર પૈસા આપી નોકરી લેવાતા હોવાના આક્ષેપના પગલે રાજ્ય રજિસ્ટ્રારે પરિપત્ર કરી તાત્કાલિક ધોરણે ભરતી અટકાવી છે. ભ્રષ્ટાચારની ભરતી અટકાવવાના રાજસ્થાનના આદેશ બાદ સાબર ડેરીએ પણ તાત્કાલિક ધોરણે ભરતી અટકાવી છે.

અરવલ્લી જિલ્લાના સાડા ચાર લાખ પશુપાલકો માટે ભ્રષ્ટાચારની ભરતી બંધ થયાનો આનંદ છે, તો બીજી તરફ કેટલાયે પશુપાલકોએ લાખો રૂપિયા જે તે વચેટિયાઓને આપી બારોબાર સેટિંગ કરવાનો પ્રયાસ કરે છે, તેમના પૈસા પણ અટકી જશે.

જો કે, આગામી સમયમાં પશુપાલકોના હિતમાં લેવાય તેમજ ચોક્કસ કોઈ એજન્સી દ્વારા કે રાજ્ય સરકાર અંતર્ગત ભરતી થાય તો સાબરડેરીની સત્યતાને કોઈ નકારી શકે તેમ નથી કે આવું ક્યારે થશે અને કઈ રીતે થશે એ તો આગામી સમય બતાવશે. પરંતુ હાલમાં રજિસ્ટ્રાર દ્વારા લેવાયેલો નિર્ણય સમગ્ર પશુપાલકોને આનંદ કરી મૂક્યા છે, ત્યારે પશુપાલક આંદોલન થકી ચેતન પટેલ કીર્તિ પટેલ સહિતના પશુપાલકોએ પણ સરકારના આ નિર્ણયને વધાવ્યો હતો.

સાબરડેરીમાં 189 લોકોની બોગસ ભરતી કરવાના મામલે છેલ્લા કેટલાક સમયથી મીડિયામાં પ્રકાશિત થઈ રહેલા અહેવાલને અવગણીને પણ યથાવત રાખવાના નિર્ણય સામે શુક્રવારના રોજ રાજ્ય સરકાર સફાળી જાગી છે, તેમજ રાજય રજિસ્ટ્રાર દ્વારા તાત્કાલિક ધોરણે ભરતી અટકાવવાનો આદેશ કર્યો છે.

સાબર ડેરીમાં ભરતી મામલે રાજ્ય રજીસ્ટારની બ્રેક

30 દિવસની અંદર અંદર ન્યાયિક તપાસ કરવાના પણ આદેશ આપવના પરિપત્રને પગલે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના સહકારી રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે, તે રજીસ્ટાર દ્વારા કોઈપણ સહકારી માળખામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થકી ભરતીઓ થાય ત્યારે આવો આદેશ કરતો હોય છે અને સાબરડેરીમાં 189 લોકોની ભરતી મામલે રાજ્ય રજિસ્ટ્રારે આદેશ કરતા હાલમાં ભરતી અટકાવવામાં આવી છે.

189 લોકોની ભરતી મામલે મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલના પગલે 20 લાખથી 25 લાખ સુધીના બારોબાર પૈસા આપી નોકરી લેવાતા હોવાના આક્ષેપના પગલે રાજ્ય રજિસ્ટ્રારે પરિપત્ર કરી તાત્કાલિક ધોરણે ભરતી અટકાવી છે. ભ્રષ્ટાચારની ભરતી અટકાવવાના રાજસ્થાનના આદેશ બાદ સાબર ડેરીએ પણ તાત્કાલિક ધોરણે ભરતી અટકાવી છે.

અરવલ્લી જિલ્લાના સાડા ચાર લાખ પશુપાલકો માટે ભ્રષ્ટાચારની ભરતી બંધ થયાનો આનંદ છે, તો બીજી તરફ કેટલાયે પશુપાલકોએ લાખો રૂપિયા જે તે વચેટિયાઓને આપી બારોબાર સેટિંગ કરવાનો પ્રયાસ કરે છે, તેમના પૈસા પણ અટકી જશે.

જો કે, આગામી સમયમાં પશુપાલકોના હિતમાં લેવાય તેમજ ચોક્કસ કોઈ એજન્સી દ્વારા કે રાજ્ય સરકાર અંતર્ગત ભરતી થાય તો સાબરડેરીની સત્યતાને કોઈ નકારી શકે તેમ નથી કે આવું ક્યારે થશે અને કઈ રીતે થશે એ તો આગામી સમય બતાવશે. પરંતુ હાલમાં રજિસ્ટ્રાર દ્વારા લેવાયેલો નિર્ણય સમગ્ર પશુપાલકોને આનંદ કરી મૂક્યા છે, ત્યારે પશુપાલક આંદોલન થકી ચેતન પટેલ કીર્તિ પટેલ સહિતના પશુપાલકોએ પણ સરકારના આ નિર્ણયને વધાવ્યો હતો.

Intro:સાબરકાંઠામાં ચાલી રહેલી વિવાદિત ભરતી કૌભાંડ આખરે સરકાર જાગી છે તેમજ તાત્કાલિક ધોરણે ભરતી રોકવાનો રાજય રજિસ્ટ્રારે આદેશ કરતાં સમગ્ર સહકારી રાજકારણમાં ખળભળાટ સર્જાયો છે.Body:
સાબરડેરીમાં 189 લોકોની બોગસ ભરતી કરવાના મામલે છેલ્લા કેટલાક સમયથી મીડિયામાં પ્રકાશિત થઈ રહેલા અહેવાલને અવગણીને પણ યથાવત રાખવાના નિર્ણય સામે આજે રાજ્ય સરકાર સફાળી જાગી છે તેમજ રાજય રજિસ્ટ્રાર દ્વારા તાત્કાલિક ધોરણે ભરતી અટકાવવાનો આદેશ કર્યો છે અને ૩૦ દિવસની અંદર અંદર ન્યાયિક તપાસ કરવાના પણ આદેશ આપવના પરિપત્રને પગલે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના સહકારી રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે તે રજીસ્ટાર દ્વારા કોઈપણ સહકારી માળખામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થકી ભરતીઓ થાય ત્યારે આવો આદેશ કરતો હોય છે અને સાબરડેરીમાં 189 લોકોની ભરતી મામલે રાજ્ય રજિસ્ટ્રારે આદેશ કરતા હાલમાં ભરતી અટકાવવામાં આવી છે 189 લોકોની ભરતી મામલે મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલના પગલે ૨૦ લાખથી 25 લાખ સુધીના બારોબાર પૈસા આપી નોકરી લેવાતા હોવાના આક્ષેપ ના પગલે રાજ્ય રજિસ્ટ્રારે પરિપત્ર કરી તાત્કાલિક ધોરણે ભરતી અટકાવી છે. જોકે ભ્રષ્ટાચાર ની ભરતી અટકાવવાના રાજસ્થાનના આદેશ બાદ સાબર ડેરી એ પણ તાત્કાલિક ધોરણે ભરતી અટકાવી છે જોકે હવે સવાલ એ છે કે એક તરફ સાબરડેરીમાં ગેરકાયદેસર રીતે ભરતી થયાના અહેવાલો બાદ રાજ્ય રજિસ્ટ્રાર દ્વારા લેવાયેલો નિર્ણય કેટલો સમય ટકે છે એ મહત્વનું બની રહે છે એક તરફ રાજસ્થાનમાં પરિપત્રની પગલી સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સાડા ચાર લાખ પશુપાલકો માટે ભ્રષ્ટાચાર ની ભરતી બંધ થયા નો આનંદ છે તો બીજી તરફ કેટલાયે પશુપાલકોએ લાખો રૂપિયા જે તે વચેટિયાઓને આપી બારોબાર સેટિંગ કરવાનો પ્રયાસ કરે છે તેમના પૈસા પણ અટકી જશે Conclusion:જોકે આગામી સમયમાં પશુપાલકોના હિતમાં લેવાય તેમજ ચોક્કસ કોઈ એજન્સી દ્વારા કે રાજ્ય સરકાર અંતર્ગત ભરતી થાય તો સાબરડેરીની સત્યતા ને કોઈ નકારી શકે તેમ નથી કે આવું ક્યારે થશે અને કઈ રીતે થશે એ તો આગામી સમય બતાવશે પરંતુ હાલમાં રજિસ્ટ્રાર દ્વારા લેવાયેલો નિર્ણય સમગ્ર પશુપાલકોને આનંદ કરી મૂક્યા છે ત્યારે પશુપાલક આંદોલન થકી ચેતન પટેલ કીર્તિ પટેલ સહિતના પશુપાલકોએ પણ સરકારના આ નિર્ણયને વધાવ્યો હતો જોકે આ ખુશી આગામી કેટલા સમય સુધી ટકે છે એ પણ મહત્ત્વનું છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.