રાજકોટની મધ્યમાં આવેલ પોશ વિસ્તાર લાખાજીરાજ રોડ પર પરમ આર્ટ નામની દુકાન ધરાવતા રવિ ચાવડા નામના વેપારીએ આપઘાત કર્યો છે. વેપારીએ દુકાનમાં કોઈ હાજર ન હોય તે સમયે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.
![rjt](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-05-5july-vepari-apghat-av-7202740_05072019205948_0507f_1562340588_1031.jpg)
બીજી તરફ વેપારીના આપઘાતના પગલે શહેરની A ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની વધુ તપાસ શરૂ કરી હતી. જો કે, વેપારીની નાણાંની આર્થિક સંકાળામણમાં ફસાયો હોવાના કારણે આપઘાત કર્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.