ETV Bharat / state

રાજકોટના રાજવી પરિવારની દીકરીબાને સાસરિયા પક્ષ ત્રાસ આપતો હોવાની નોંધાઈ ફરિયાદ - latest news of rajkot royal family

રાજકોટઃ રાજા સ્વ. પ્રદ્યુમનસિંહ લાખાજીરાજ જાડેજાના પૂત્ર સ્વ. પ્રહલાદસિંહ જાડેજા પુત્રી મેઘાવીબા ચુડાસમા દ્વારા શહેરના મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

daughter of Rajkot royal family,
author img

By

Published : Oct 20, 2019, 2:30 AM IST

Updated : Oct 20, 2019, 3:12 AM IST

ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, તેમના લગ્ન રાજકોટના જીમખાનામાં 2008ના વર્ષમાં અમદાવાદમાં રહેતા મેઘરાજસિંહ મનહરસિંહ ચુડાસમા સાથે થયા હતાં. લગ્નબાદ મેઘાવીબાને જાણ થઈ હતી કે, તેમના પતિ ચેઇન સ્મોકર અને ડ્રિન્કર છે. આ અંગે પતિને કહ્યું છતાં તેઓ સમજ્યા નહોતા અને પોતાનો આખો પગાર વ્યસન પાછળ ખર્ચી નાખતા હતા. જ્યારે મેઘાવીબાને ઘર ચલાવવા રૂપિયા માટે ટીચરની પણ નોકરી કરવી પડી હતી.

રાજકોટના રાજવી પરિવારની દીકરીબાને સાસરિયા પક્ષ ત્રાસ આપતી નોંધાઈ ફરિયાદ

મેઘાવીબાને લગ્ન દરમિયાન એક પુત્રી પણ થઈ હતી પરંતુ તેમના પતિ હજુ સુધી ન સુધરતા તેમને અંગે પોતાના માવતરને ત્યાં આશરો લીધો હતો. લગ્ન દરમિયાન મેઘાવીબાના પિતાએ આપેલ એન્ટીક વસ્તુઓને તેમના સાસરિયા પક્ષ દ્વારા હજુ સુધી આપવામાં આવી નથી અને કહેવામાં આવ્યું છે કે, ભરણપોષણના કેસ કર્યા વગર જો તેઓ પતિથી છૂટાછેડા લે તો જ તેમની વસ્તુઓ પાછી આપશે. હાલ આ અંગે રાજવી પરિવારની પુત્રી દ્વારા તેમના સાસરીયા સામે ફરિયાદ નોંધાવામાં આવી હતી.

ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, તેમના લગ્ન રાજકોટના જીમખાનામાં 2008ના વર્ષમાં અમદાવાદમાં રહેતા મેઘરાજસિંહ મનહરસિંહ ચુડાસમા સાથે થયા હતાં. લગ્નબાદ મેઘાવીબાને જાણ થઈ હતી કે, તેમના પતિ ચેઇન સ્મોકર અને ડ્રિન્કર છે. આ અંગે પતિને કહ્યું છતાં તેઓ સમજ્યા નહોતા અને પોતાનો આખો પગાર વ્યસન પાછળ ખર્ચી નાખતા હતા. જ્યારે મેઘાવીબાને ઘર ચલાવવા રૂપિયા માટે ટીચરની પણ નોકરી કરવી પડી હતી.

રાજકોટના રાજવી પરિવારની દીકરીબાને સાસરિયા પક્ષ ત્રાસ આપતી નોંધાઈ ફરિયાદ

મેઘાવીબાને લગ્ન દરમિયાન એક પુત્રી પણ થઈ હતી પરંતુ તેમના પતિ હજુ સુધી ન સુધરતા તેમને અંગે પોતાના માવતરને ત્યાં આશરો લીધો હતો. લગ્ન દરમિયાન મેઘાવીબાના પિતાએ આપેલ એન્ટીક વસ્તુઓને તેમના સાસરિયા પક્ષ દ્વારા હજુ સુધી આપવામાં આવી નથી અને કહેવામાં આવ્યું છે કે, ભરણપોષણના કેસ કર્યા વગર જો તેઓ પતિથી છૂટાછેડા લે તો જ તેમની વસ્તુઓ પાછી આપશે. હાલ આ અંગે રાજવી પરિવારની પુત્રી દ્વારા તેમના સાસરીયા સામે ફરિયાદ નોંધાવામાં આવી હતી.

Intro:Approved By Vihar sir

રાજકોટની રાજવી પરિવારની દીકરીને સસરિયાનો ત્રાસ, પોલીસ ફરિયાદ નોંધાઈ

રાજકોટઃ રાજકોટના રાજા સ્વ .પ્રદ્યુમનસિંહ લાખાજીરાજ જાડેજાના પૂત્ર સ્વ. પ્રહલાદસિંહ જાડેજા પુત્રી મેઘાવી બા ચુડાસમા દ્વારા શહેરના મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેમના લગ્ન રાજકોટના જીમખાનામાં 2008ના વર્ષમાં અમદાવાદમાં રહેતા મેઘરાજસિંહ મનહરસિંહ ચુડાસમા સાથે થતા હતા. લગ્નબાદ મેઘાવી બાને જાણ થઈ હતી કે તેમના પતિ ચેઇન સ્મોકર અને ડ્રિન્કર છે. આ અંગે પતિને કહ્યું છતાં તેઓ સમજ્યા નહોતા અને પોતાનો આખો પગાર વ્યસન પાછળ ખર્ચી નાખતા હતા. જ્યારે મેઘાવી બાને ઘર ચલાવવા રૂપિયા માટે ટીચરની પણ નોકરી કરવી પડી હતી. મેઘાવી બાને લગ્ન દરમિયાન એક પુત્રી પણ થઈ હતી પરંતુ તેમના પતિ હજુ સુધી ન સુધરતા તેમને અંગે પોતાના માવતરને ત્યાં આશરો લીધો હતો. લગ્ન દરમિયાન મેઘાવી બાના પિતાએ આપેલ એન્ટીક વસ્તુઓને તેમના સાસરિયા પક્ષ દ્વારા હજુ સુધી આપવામાં આવી નથી અને કહેવામાં આવ્યું છે કે ભરણપોષણના કેસ કર્યા વગર જો તેઓ પતિથી છૂટાછેડા લે તો જ તેમની વસ્તુઓ પાછી આપશે. હાલ આ અંગે રાજવી પરિવારની પુત્રી દ્વારા તેમના સદરૂ સસરા મામલે આ ફરિયાદ નોંધાવામાં આવી છે.

બાઈટ: જે.એસ ગેડમ, એસીપી, રાજકોટBody:
રાજકોટની રાજવી પરિવારની દીકરીને સસરિયાનો ત્રાસ, પોલીસ ફરિયાદ નોંધાઈ
Conclusion:
રાજકોટની રાજવી પરિવારની દીકરીને સસરિયાનો ત્રાસ, પોલીસ ફરિયાદ નોંધાઈ
Last Updated : Oct 20, 2019, 3:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.