ETV Bharat / state

રાજકોટમાં નવા બસપોર્ટનું મુખ્યપ્રધાનના હસ્તે લોકાર્પણ કરાયું - rajkot news

રાજકોટમાં ત્રિકોણ બાગ પાસે જૂના બસ સ્ટેન્ડને તોડી ત્યાં રાજ્ય સરકાર દ્વારા અંદાજિત રૂપિયા 150 કરોડના ખર્ચે અત્યાધુનિક નવું બસપોર્ટ બનાવવામાં આવ્યું છે. જેનું રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

રાજકોટ
રાજકોટ
author img

By

Published : Jan 25, 2020, 7:35 PM IST

રાજકોટ: રાજ્ય સરકાર દ્વારા અંદાજિત રૂપિયા 150 કરોડના ખર્ચે જૂનું બસ સ્ટેન્ડ તોડી તેની જગ્યાએ નવું બસપોર્ટ બનાવવામાં આવ્યું છે. જેનું શનિવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બસપોર્ટમાં સૌરાષ્ટ્રના સોરઠ, હાલાર, ઝાલાવાડ, ગોહિલવાડની સંસ્કૃતિની ઝાંખી જોવા મળે છે. જ્યારે બીજી તરફ એક એરપોર્ટ પર હોય એવી મલ્ટી પ્લેક્સ, સુપર મોલ્સ, હોટેલ રેસ્ટોરન્ટ જેવી અદ્યતન સુવિધાઓનો પણ મુસાફરોને લાભ મળશે.

રાજકોટમાં નવા બસપોર્ટનું મુખ્યપ્રધાનના હસ્તે લોકાર્પણ કરાયુ

સીસીટીવી કેમેરાથી સજ્જ નવા બસ સ્ટેન્ડમાં બનાવવામાં આવેલા 4 માળ પર આશરે 350 જેટલી કોમર્શિયલ શોપ પણ ટૂંક સમયમાં કાર્યરત થશે. મુસાફરો બસ સ્ટેન્ડ પર મનોરંજન માટે સિનેમા, ખાણી પીણીની દૂકાનો, શોપિંગ માટે મોલ્સ વગેરે જેવી સુવિધાઓ મુસાફરોને પુરી પાડવામાં આવશે.

રાજકોટ: રાજ્ય સરકાર દ્વારા અંદાજિત રૂપિયા 150 કરોડના ખર્ચે જૂનું બસ સ્ટેન્ડ તોડી તેની જગ્યાએ નવું બસપોર્ટ બનાવવામાં આવ્યું છે. જેનું શનિવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બસપોર્ટમાં સૌરાષ્ટ્રના સોરઠ, હાલાર, ઝાલાવાડ, ગોહિલવાડની સંસ્કૃતિની ઝાંખી જોવા મળે છે. જ્યારે બીજી તરફ એક એરપોર્ટ પર હોય એવી મલ્ટી પ્લેક્સ, સુપર મોલ્સ, હોટેલ રેસ્ટોરન્ટ જેવી અદ્યતન સુવિધાઓનો પણ મુસાફરોને લાભ મળશે.

રાજકોટમાં નવા બસપોર્ટનું મુખ્યપ્રધાનના હસ્તે લોકાર્પણ કરાયુ

સીસીટીવી કેમેરાથી સજ્જ નવા બસ સ્ટેન્ડમાં બનાવવામાં આવેલા 4 માળ પર આશરે 350 જેટલી કોમર્શિયલ શોપ પણ ટૂંક સમયમાં કાર્યરત થશે. મુસાફરો બસ સ્ટેન્ડ પર મનોરંજન માટે સિનેમા, ખાણી પીણીની દૂકાનો, શોપિંગ માટે મોલ્સ વગેરે જેવી સુવિધાઓ મુસાફરોને પુરી પાડવામાં આવશે.

Intro:રાજકોટમાં અદ્યતન બસપોર્ટનું મુખ્યપ્રધાને કર્યું લોકાર્પણ

રાજકોટ: રાજ્ય સરકાર દ્વારા અંદાજિત રૂ.150 કરોડના ખર્ચે જૂનું બસ સ્ટેન્ડ તોડી તેની જગ્યાએ નવું બસપોર્ટ બનાવ્યું છે. જેનું આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બસપોર્ટમાં સૌરાષ્ટ્રના સોરઠ, હાલાર, ઝાલાવાડ, ગોહિલવાડ ની સંસ્કૃતિની જાખી કરવામાં આવી છે. જ્યારે બીજી તરફ એક એરપોર્ટ પર હોય એવી મલ્ટી પ્લેક્સ, સુપર મોલ્સ, હોટેલ રેસ્ટોરન્ટ જેવી અદ્યતન સુવિધાઓ પણ પણ મુસાફરોને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

બાઈટ- વિજય રૂપાણી, મુખ્યપ્રધાનBody:રાજકોટમાં અદ્યતન બસપોર્ટનું મુખ્યપ્રધાને કર્યું લોકાર્પણConclusion:રાજકોટમાં અદ્યતન બસપોર્ટનું મુખ્યપ્રધાને કર્યું લોકાર્પણ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.