ETV Bharat / state

પ્રજાસત્તાક પર્વ ઉજવાણી નિમિત્તે પ્રચાર પ્રસાર માટે નાણાં ફાળવણી અંગે કલેક્ટરની સ્પષ્ટતા

author img

By

Published : Feb 2, 2020, 3:53 PM IST

પત્રકારોને રૂપિયા 50- 50 હજારની લાંચ આપ્યાનો રાજકોટ કલેક્ટરે ઇન્કાર કર્યો. વર્ષે 2020 પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટ ખાતે યોજાઈ હતી.

collectors-clarification-on-the-allocation-of-money-for-propaganda-on-the-occasion-of-the-republic-celebration
પ્રચાર પ્રસાર માટે નાણા ફાળવણી અંગે કલેક્ટરની સ્પષ્ટતા

રાજકોટ: ચાલુ વર્ષે પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટ ખાતે યોજાઈ હતી. જેની મોટાભાગની વ્યવસ્થા રાજકોટ વહીવટી તંત્રએ સાંભળી હતી. રાજકોટ કલેક્ટર રેમ્યા મોહન દ્વારા રાજકોટના 8 જેટલા પત્રકારોને પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું કવરેજ કરવા માટે રૂપિયા 50-50 હજારના ચેક આપવામાં આવ્યા હતા.

પ્રચાર પ્રસાર માટે નાણા ફાળવણી અંગે કલેક્ટરની સ્પષ્ટતા

આ સમગ્ર મામલો બહાર આવ્યા બાદ જિલ્લા કલેક્ટર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, જે જે પત્રકારોએ સામેથી અમને જાહેરાત આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમને વહીવટી તંત્ર દ્વારા રૂપિયા 50-50 હજારના ચેક આપવામાં આવ્યા હતા. આ સાથે જ કલેક્ટર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે, આ ઘટનામાં કોઈ ભ્રષ્ટાચાર થયો નથી.

રાજકોટ: ચાલુ વર્ષે પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટ ખાતે યોજાઈ હતી. જેની મોટાભાગની વ્યવસ્થા રાજકોટ વહીવટી તંત્રએ સાંભળી હતી. રાજકોટ કલેક્ટર રેમ્યા મોહન દ્વારા રાજકોટના 8 જેટલા પત્રકારોને પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું કવરેજ કરવા માટે રૂપિયા 50-50 હજારના ચેક આપવામાં આવ્યા હતા.

પ્રચાર પ્રસાર માટે નાણા ફાળવણી અંગે કલેક્ટરની સ્પષ્ટતા

આ સમગ્ર મામલો બહાર આવ્યા બાદ જિલ્લા કલેક્ટર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, જે જે પત્રકારોએ સામેથી અમને જાહેરાત આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમને વહીવટી તંત્ર દ્વારા રૂપિયા 50-50 હજારના ચેક આપવામાં આવ્યા હતા. આ સાથે જ કલેક્ટર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે, આ ઘટનામાં કોઈ ભ્રષ્ટાચાર થયો નથી.

Intro:પત્રકારોને રૂ.50- 50 હજારની લાંચ આપ્યાનો રાજકોટ કલેક્ટરે કર્યો ઇન્કાર

રાજકોટ: ચાલુ વર્ષે પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટ ખાતે યોજાઈ હતી. જેની મોટાભાગની વ્યવસ્થા રાજકોટ વહીવટી તંત્રએ સાંભળી હતી. ત્યારે રાજકોટ કલેક્ટર રેમ્યા મોહન દ્વારા રાજકોટના 8 જેટલા પત્રકારોને પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું કવરેજ કરવા માટે રૂ. 50-50ના ચેક આપવામાં આવ્યા હતા. જે સમગ્ર મામલો બહાર આવ્યા બાદ જિલ્લા કલેક્ટર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે જે જે પત્રકારોએ સામેથી અમને જાહેરાત આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમને વહીવટી તંત્ર દ્વારા રૂ.50-50ના ચેક આપવામાં આવ્યા હતા. આ સાથે જ કલેક્ટર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે આમાં ક્યાંય ભ્રષ્ટાચાર થયો નથી.

બાઈટ: રેમ્યા મોહન, કલેક્ટર, રાજકોટBody:પત્રકારોને રૂ.50- 50 હજારની લાંચ આપ્યાનો રાજકોટ કલેક્ટરે કર્યો ઇન્કાર
Conclusion:પત્રકારોને રૂ.50- 50 હજારની લાંચ આપ્યાનો રાજકોટ કલેક્ટરે કર્યો ઇન્કાર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.