ETV Bharat / state

બિહારનું સૌથી ઉંચુ વોલ પેઈન્ટીંગ ગોંડલનાં આર્ટીસ્ટ મુનિર બુખારી દ્વારા બનાવાયું - Munir Bukhari

રાજકોટ: ભારતનું સૌથી મોટું વોલ પેઈન્ટીંગ (મુંબઇ) મુનિર બુખારી હાથે સર્જન થયું હતું. હાલમાં તેઓએ ગ્રેટર નોઇડામાં 2 ઓકટોબર 2019માં ગાંધી જયંતિ નિમિત્તે 150 ફૂટ ઉંચુ ગાંધીજીનું ચિત્ર બનાવ્યું હતું. તેમજ તેઓએ બિહારની રાજધાની પટનામાં તેમની કલાનો જાદુ પાથર્યો હતો. તેઓએ બિહારનું સૌથી ઉંચુ વોલ પેઇન્ટીંગ કરી બિહારની પ્રજા અને સતાધીશોને મંત્રમુગ્ધ કરી દીધા છે.

બિહારનું સૌથી ઉંચુ વોલ પેઈન્ટીંગ ગોંડલનાં આર્ટીસ્ટ મુનિર બુખારી દ્વારા બનાવાયું
author img

By

Published : Nov 8, 2019, 2:22 AM IST

Updated : Nov 8, 2019, 3:11 AM IST

મહત્વનું છે કે, જેમને ગોંડલથી શરૂ કરી ઓસ્ટ્રેલિયા સુધી પોતાની કલાનો પરીચય આપ્યો, કાગળ અને કેનવાસમાં કામ કર્યા પછી કંઈ અલગ કરવું તેવી નેમ સાથે વોલ પેઈન્ટીંગ (ભીત ચિત્ર ) તરફ નઝર માંડી તેવા ગોંડલનાં આર્ટીસ્ટ મુનિર બુખારીએ બિહારનું સૌથી ઉંચુ વોલ પેઈન્ટીંગ બનાવ્યું છે.

બિહારનું સૌથી ઉંચુ વોલ પેઈન્ટીંગ ગોંડલનાં આર્ટીસ્ટ મુનિર બુખારી દ્વારા બનાવાયું
પેઈન્ટીંગની મુલાકાત લેતા બિહારનાં મુખ્યપ્રધાન નિતીશ કુમાર

મુનિર બુખારી વિશે વાત કરીએ તો, તેમની કલાની શરૂઆત વોલ પેઈન્ટીંગથી થઈ હતી. બચપનમાં કોલસાથી શેરીઓમાં સર્વે મકાનની દિવાલમાં ચિત્રો બનાવતા તેઓને મકાન માલીકનો ઠપકો પણ સાંભરવો પડતો હતો. તેમણે શરૂઆતમાં દિવાલો પર જાહેરાતો કરી, ગુજરાતભરના બંગલાઓમાં દિવાન ખંડ, શયન ખંડ તેમજ હોટલોમાં ઘણા ચિત્રો દોર્યા હતા.

બિહારનું સૌથી ઉંચુ વોલ પેઈન્ટીંગ ગોંડલનાં આર્ટીસ્ટ મુનિર બુખારી દ્વારા બનાવાયું
પેઈન્ટીંગની મુલાકાત લેતા બિહારનાં મુખ્યપ્રધાન નિતીશ કુમાર

ત્યારબાદ તેઓએ બિહારની રાજધાની પટનામાં તેમની કલાનો જાદુ પાથર્યો. બિહારનું સૌથી ઉંચુ વોલ પેઇન્ટીંગ કરી બિહારની પ્રજા અને સતાધીશોને મંત્રમુગ્ધ કરી દીધા છે. પટનામાં વિદ્યુત ભવનની ૩ ત્રણ દીવાલો પર તેમનું વોલ પેઈન્ટીંગ પટનાની શોભા વધારી રહ્યું છે જેને નિહાળવા બિહારનાં મુખ્યપ્રધાન નિતીશ કુમાર અને ઉર્જા પ્રધાન બીજેન્દ્ર પ્રસાદ સ્થળ પર જઇ ગોંડલના આર્ટીસ્ટ મુનિર બુખારીને અભિનંદન આપ્યા હતા.

બિહારનું સૌથી ઉંચુ વોલ પેઈન્ટીંગ ગોંડલનાં આર્ટીસ્ટ મુનિર બુખારી દ્વારા બનાવાયું
પેઈન્ટીંગની મુલાકાત લેતા બિહારનાં મુખ્યપ્રધાન નિતીશ કુમાર તેમજ ઉર્જા પ્રધાન બીજેન્દ્ર પ્રસાદ

મહત્વનું છે કે, જેમને ગોંડલથી શરૂ કરી ઓસ્ટ્રેલિયા સુધી પોતાની કલાનો પરીચય આપ્યો, કાગળ અને કેનવાસમાં કામ કર્યા પછી કંઈ અલગ કરવું તેવી નેમ સાથે વોલ પેઈન્ટીંગ (ભીત ચિત્ર ) તરફ નઝર માંડી તેવા ગોંડલનાં આર્ટીસ્ટ મુનિર બુખારીએ બિહારનું સૌથી ઉંચુ વોલ પેઈન્ટીંગ બનાવ્યું છે.

બિહારનું સૌથી ઉંચુ વોલ પેઈન્ટીંગ ગોંડલનાં આર્ટીસ્ટ મુનિર બુખારી દ્વારા બનાવાયું
પેઈન્ટીંગની મુલાકાત લેતા બિહારનાં મુખ્યપ્રધાન નિતીશ કુમાર

મુનિર બુખારી વિશે વાત કરીએ તો, તેમની કલાની શરૂઆત વોલ પેઈન્ટીંગથી થઈ હતી. બચપનમાં કોલસાથી શેરીઓમાં સર્વે મકાનની દિવાલમાં ચિત્રો બનાવતા તેઓને મકાન માલીકનો ઠપકો પણ સાંભરવો પડતો હતો. તેમણે શરૂઆતમાં દિવાલો પર જાહેરાતો કરી, ગુજરાતભરના બંગલાઓમાં દિવાન ખંડ, શયન ખંડ તેમજ હોટલોમાં ઘણા ચિત્રો દોર્યા હતા.

બિહારનું સૌથી ઉંચુ વોલ પેઈન્ટીંગ ગોંડલનાં આર્ટીસ્ટ મુનિર બુખારી દ્વારા બનાવાયું
પેઈન્ટીંગની મુલાકાત લેતા બિહારનાં મુખ્યપ્રધાન નિતીશ કુમાર

ત્યારબાદ તેઓએ બિહારની રાજધાની પટનામાં તેમની કલાનો જાદુ પાથર્યો. બિહારનું સૌથી ઉંચુ વોલ પેઇન્ટીંગ કરી બિહારની પ્રજા અને સતાધીશોને મંત્રમુગ્ધ કરી દીધા છે. પટનામાં વિદ્યુત ભવનની ૩ ત્રણ દીવાલો પર તેમનું વોલ પેઈન્ટીંગ પટનાની શોભા વધારી રહ્યું છે જેને નિહાળવા બિહારનાં મુખ્યપ્રધાન નિતીશ કુમાર અને ઉર્જા પ્રધાન બીજેન્દ્ર પ્રસાદ સ્થળ પર જઇ ગોંડલના આર્ટીસ્ટ મુનિર બુખારીને અભિનંદન આપ્યા હતા.

બિહારનું સૌથી ઉંચુ વોલ પેઈન્ટીંગ ગોંડલનાં આર્ટીસ્ટ મુનિર બુખારી દ્વારા બનાવાયું
પેઈન્ટીંગની મુલાકાત લેતા બિહારનાં મુખ્યપ્રધાન નિતીશ કુમાર તેમજ ઉર્જા પ્રધાન બીજેન્દ્ર પ્રસાદ
Intro:એન્કર :- બિહાર નું સૌથી ઉંચુ વોલ પેઈન્ટીંગ ગોંડલ નાં આર્ટીસ્ટ મુનિર બુખારી દ્વારા બનાવાયું.

વિઓ :- ગોંડલ નું ગોરવ કલાકાર મુનિર બુખારી
જેમને ગોંડલ થી શરૂ કરી ઓસ્ટ્રેલીયા સુધી પોતાની કલા નો પરીચય આપ્યો કાગળ અને કેનવાશ મા કામ કર્યા પછી કઈ અલગ કરવું તેવી નેમ સાથે વોલ પેઈન્ટીંગ (ભીત ચિત્ર ) તરફ નઝર માંડી કેમ કે તેમની કલા ની શરૂઆત વોલ પેઈન્ટીંગ થી થઈ બચપન માં કોલસા થી શેરીઓ માં સર્વે મકાન ની દિવાલ માં ચિત્રો બનાવી નાખતા મકાન માલીક ના ઠપકો પણ સાંભરવો પડતો શરૂઆત માં દિવાલો પર જાહેરાતો કરી, ગુજરાત ભરના બંગલા ઓમાં દિવાન ખંડ, શયન ખંડ, તેમજ હોટલો માં ઘણા ચિત્રો દોર્યા હતા અહીં થી શરૂ થયેલ સફર માં
ભારત નું સૌથી મોટુ વોલ પેઈન્ટીંગ (મુંબઇ ) મુનિર બુખારી હાથે સર્જન થયું હતું હાલમાં ગ્રેટર નોઇડા માં 2 ઓકટોમ્બર 2019 માં ગાંધી જયંતિ નિમીતે 150 ફૂટ ઉંચુ ગાંધીજી નું ચિત્ર બનાવ્યું હતું બીહાર ની રાજધાની પટનામા તેમની કલા નો જાદુ પાથર્યો બીહાર નું સૌથી ઉંચુ વોલ પેઇન્ટીંગ કરી બીહાર ની પ્રજા અને સતાધીશો ને મંત્ર મુગધ કરી દીધા છે પટના મા વિદ્યુત ભવનની ૩ ત્રણ દીવાલો પટનાની શોભા વધારી રહ્યું છે જેને નિહાળવા બીહાર નાં મુખ્ય મંત્રી નિતીશ કુમાર અને ઉર્જા મંત્રી બીજેન્દ્ર પ્રસાદ સ્થળ પર જઇ ગોંડલ ના આર્ટીસ્ટ મુનિર બુખારીને અભિનંદન આપ્યા હતા.Body:ફોટો સ્ટોરીConclusion:
Last Updated : Nov 8, 2019, 3:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.