આ પ્રસંગે ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના અધ્યક્ષ મુળુભાઇ બેરા સાથે પોરબંદરના સંસદ સભ્ય રમેશભાઈ ધડુક અને પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખિરીયા સહિત પોરબંદરના જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ અને નગરપાલિકાના પ્રમુખ સહિત ચીફ ઓફિસર અને બગવદર ગામના સરપંચ સહિત અનેક લોકો ઉપસ્થિત રહી જળનું પૂજન કર્યું હતું. આ પ્રસંગે એક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો.
સરદાર સરોવર ડેમની જળ સપાટી 138.67 મીટરની પાર થતા ઉજવણી કરાઇ
બગવદર: ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદી પર બાંધવામાં આવેલા સરદાર સરોવર ડેમ પ્રથમ વખતે તેની પૂર્ણ સપાટી 138.67 મીટર પાર કરી છે. આ ઐતિહાસિક ક્ષણની ઉજવણી માટે પોરબંદરમાં બગવદર ખાતે આવેલા રન્નાદે નવગ્રહ મંદિર નજીકના ચેકડેમ પર ગુજરાત રાજ્ય ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના અધ્યક્ષ મુળુભાઈ બેરાના હસ્તે જળ પૂજન કરવામાં આવ્યું હતું.
સરદાર સરોવર ડેમની જળ સપાટી 138.67 મીટરની પાર થતા ઉજવણી કરાઇ
આ પ્રસંગે ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના અધ્યક્ષ મુળુભાઇ બેરા સાથે પોરબંદરના સંસદ સભ્ય રમેશભાઈ ધડુક અને પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખિરીયા સહિત પોરબંદરના જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ અને નગરપાલિકાના પ્રમુખ સહિત ચીફ ઓફિસર અને બગવદર ગામના સરપંચ સહિત અનેક લોકો ઉપસ્થિત રહી જળનું પૂજન કર્યું હતું. આ પ્રસંગે એક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો.
Intro:પોરબંદરમાં બગવદર ખાતે જિલ્લા કક્ષાએ મુળુભાઇ બેરા એ કર્યું જળ પૂજન
ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદી પર બાંધવામાં આવેલ સરદાર સરોવર ડેમ પ્રથમ વખતે તેની પૂર્ણ સપાટી 138 2.67 મીટર હાંસલ કરેલ છે આ ઐતિહાસિક ક્ષણ ની ઉજવણી માટે પોરબંદર માં બગવદર ખાતે આવેલ રન્નાદે નવગ્રહ મંદિર નજીકના ચેકડેમ પર ગુજરાત રાજ્ય ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના અધ્યક્ષ મુળુભાઈ બેરા ના હસ્તે આજે જળ પૂજન કરવામાં આવ્યું હતું
Body:આ પ્રસંગે ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના અધ્યક્ષ મનુભાઈ બેરા સાથે પોરબંદર ના સંસદ સભ્ય રમેશભાઈ ધડુક અને પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખિરીયા સહિત પોરબંદરના જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિકારી અને પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ અને નગરપાલિકાના પ્રમુખ સહિત ચીફ ઓફિસર અને બગવદર ગામના સરપંચ સહિત અનેક લોકો ઉપસ્થિત રહી જળનું પૂજન કર્યું હતું અને આ પ્રસંગે એક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો
Conclusion:બાઈટ મુળુભાઈ બેરા ગુજરાત રાજ્ય ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના અધ્યક્ષ
ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદી પર બાંધવામાં આવેલ સરદાર સરોવર ડેમ પ્રથમ વખતે તેની પૂર્ણ સપાટી 138 2.67 મીટર હાંસલ કરેલ છે આ ઐતિહાસિક ક્ષણ ની ઉજવણી માટે પોરબંદર માં બગવદર ખાતે આવેલ રન્નાદે નવગ્રહ મંદિર નજીકના ચેકડેમ પર ગુજરાત રાજ્ય ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના અધ્યક્ષ મુળુભાઈ બેરા ના હસ્તે આજે જળ પૂજન કરવામાં આવ્યું હતું
Body:આ પ્રસંગે ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના અધ્યક્ષ મનુભાઈ બેરા સાથે પોરબંદર ના સંસદ સભ્ય રમેશભાઈ ધડુક અને પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખિરીયા સહિત પોરબંદરના જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિકારી અને પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ અને નગરપાલિકાના પ્રમુખ સહિત ચીફ ઓફિસર અને બગવદર ગામના સરપંચ સહિત અનેક લોકો ઉપસ્થિત રહી જળનું પૂજન કર્યું હતું અને આ પ્રસંગે એક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો
Conclusion:બાઈટ મુળુભાઈ બેરા ગુજરાત રાજ્ય ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના અધ્યક્ષ