ETV Bharat / state

રહેમાની મસ્જિદ સામે ખાનગી ટાવરનો કર્યો લોકોએ વિરોધ

પોરબંદરઃ જિલ્લાના મેમણવાડા વિસ્તાર, વીરડી પ્લોટ વિસ્તાર તેમજ રહેમાની મસ્જિદ સામે નગરપાલિકાના ડેલામાં જે જગ્યા પર બાળકો માટે આંગણવાડી ચાલે છે તેવા ભરચક એરિયામાં પ્રજાના સ્વાસ્થ્યની કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર નગરપાલિકાએ એક ખાનગી કંપનીના મોબાઈલ ટાવર ઉભો કરવાની તજવીજ હાથ ધરી હતી.

author img

By

Published : Apr 12, 2019, 10:27 PM IST

સ્પોટ ફોટો

જ્યારે આ ટાવરનું કામ શરૂ થવાનું હતું, ત્યારે જ આસપાસના લોકોએ વિરોધ કર્યો હતો અને આ કામ બંધ કરાવ્યું હતું. લોકોએ જણાવ્યું કે, કોઈ પવનના જોરે આ ટાવર પડવાથી આસપાસના લોકોમાં જીવનું જોખમ પણ ભવિષ્યમાં ઉભું થાય આ ઉપરાંત આસપાસમાં રહેતા લોકો અને બાળકોને તેના રેડિએશનના કારણે થતું ભયંકર નુકસાન થતું હોવાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થાય છે. જેનો વિરોધ કરી અહીંના રહેવાસીઓએ નગરપાલિકાના સતાધિકારીઓને વાંધા અરજી કરી જાણ કરી હતી. આ વિસ્તારમાં મોબાઈલ ટાવર નાખવામાં આવશે તો તેનો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચારી હતી.

જ્યારે આ ટાવરનું કામ શરૂ થવાનું હતું, ત્યારે જ આસપાસના લોકોએ વિરોધ કર્યો હતો અને આ કામ બંધ કરાવ્યું હતું. લોકોએ જણાવ્યું કે, કોઈ પવનના જોરે આ ટાવર પડવાથી આસપાસના લોકોમાં જીવનું જોખમ પણ ભવિષ્યમાં ઉભું થાય આ ઉપરાંત આસપાસમાં રહેતા લોકો અને બાળકોને તેના રેડિએશનના કારણે થતું ભયંકર નુકસાન થતું હોવાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થાય છે. જેનો વિરોધ કરી અહીંના રહેવાસીઓએ નગરપાલિકાના સતાધિકારીઓને વાંધા અરજી કરી જાણ કરી હતી. આ વિસ્તારમાં મોબાઈલ ટાવર નાખવામાં આવશે તો તેનો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચારી હતી.

LOCATION_PORBANDAR

પોરબંદર માં રહેમાની મસ્જિદ સામે ખાનગી ટાવર નો લોકો એ વિરોધ કરી  કામ બંધ કરાવ્યું  

પોરબંદર ના મેમણવાડા  વિસ્તાર,વીરડીપ્લોટ વિસ્તાર તેમજ રહેમાની મસ્જિદ સામે નગરપાલિકાના ડેલા માં જે જગ્યા પર બાળકો માટે આંગણ વાડી  ચાલે છે તેવા ભરચક એરિયામાં પ્રજાના સ્વાસ્થ્ય ની કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર નગરપાલિકા એ એક ખાનગી કંપનીનો મોટો મોબાઈલ ટાવર ઉભો કરવાની તજવીજ હાથ ધરી હતી પરંતુ આ ટાવર નું કામ શરૂ થવાનું હતું ત્યારેજ આસપાસ ના લોકો એ વિરોધ કર્યો હતો અને આ કામ બંધ કરાવ્યું હતું લોકો એ જણાવ્યું હતું કે કોઈ પવન ના જોરે આ ટાવર પડવાથી આસપાસ ના લોકો માં જીવનું જોખમ પણ ભાવિષ્ય માં ઉભું થાય આ ઉપરાંત આસપાસ રહેતા લોકો અને બાળકો ને તેના રેડિએશન ના કારણે થતું ભયંકર નુકશાન થતું હોય આથી લોકો ના સ્વાસ્થ્ય સાથે ચેડાં થાય જેનો વિરોધ કરી અહીંના રહેવાસીઓ એ નગરપાલિકા ના સતાધીસો ને વાંધા અરજી હતી જાણ કરી આ વિસ્તાર માં મોબાઈલ ટાવર નાખવામાં આવશે તો તેનો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચારી હતી 



ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.