ETV Bharat / state

પાગલો માટે જીવન સમર્પિત કરનાર પોરબંદરના પ્રાગાબાપા..

author img

By

Published : Dec 4, 2019, 5:07 PM IST

Updated : Dec 4, 2019, 10:01 PM IST

પોરબંદરઃ શહરેમાં સામાન્ય રીતે કોઈ પરિવારમાં માનસિક અસ્વસ્થ બાળક હોય તો તેની સંભાળ કરતા માતા-પિતા તથા ઘરના લોકો અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પરંતુ માનસિક અસ્વસ્થ લોકોને એવું વાતાવરણ નથી મળતું ,જેવું તેમને જોઈતું હોય છે. પોરબંદરમાં આવેલ પ્રાગજી પરષોતમ ભુંડિયા નામના એક વ્યક્તિ થઈ ગયા જેઓએ પાગલોને પરમહંસ ગણાવ્યા અને પાગલોની સેવામાં જીવન વિતાવ્યું આજે તેમના આશ્રમમાં 70થી વધુ પાગલો છે અને તેઓની અવિરત નિત્ય સેવા પ્રાગજી પરષોતમ ભુંડિયા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે.

જાણો પાગલો માટે જીવન સમર્પિત કરનાર પોરબંદરના પ્રાગાબાપા વિશે......
જાણો પાગલો માટે જીવન સમર્પિત કરનાર પોરબંદરના પ્રાગાબાપા વિશે......

આ અંગે આશ્રમના સંચાલક મિત ભુંડિયાએ જણાવ્યું કે, પ્રાગજી બાપાએ સુદામા ચોક પાસે સેવા યજ્ઞનો પ્રારંભ કર્યો અને પાગલોની સેવા શરૂ કરી હતી. જેમાં તેને લોકોનો પણ સપોર્ટ મળતો ગયો અને 1983માં પ્રાગજી બાપા આશ્રમ સ્થાપના કરવામાં આવી જ્યાં અનેક લોકો પાગલોને મૂકી જતા અથવા રસ્તા પર રઝળતા પાગલોને પણ અહીં રાખવામાં આવતા હતાં. જ્યાં પાગલોને સમગ્ર સુવિધા મળી રહેતી હતી.

પાગલો માટે જીવન સમર્પિત કરનાર પોરબંદરના પ્રાગાબાપા..

સામાજિક કાર્યકર અનિલ પોપટે જણાવ્યું હતું કે, પાગલ માણસને સંજોગો અને જીવનમાં બનેલી ઘટનાઓના આઘાતને કારણે અથવા આનુવંશિક રીતે પણ તે માનસિક અસ્વસ્થ બને છે. તેવા લોકોને લોકો પાગલ કહે છે, પરંતુ પાગલે પોતાની અલગ દુનિયામાં રહેતા હોય છે. પોરબંદરના પ્રાગજી પરસોતમ ભુંડિયા નામના વ્યક્તિ વર્ષો પહેલા ડ્રાઇવર તરીકે એસટીમાં ફરજ બજાવતા હતાં. પરંતુ અચાનક જ તેની મનોસ્થિતિ ખરાબ થઈ ગઈ હતી અને જેના કારણે તેની નોકરી પણ જતી રહી હતી. જે દરમિયાન તેને અનેક મુશ્કેલીઓ વેઠી હતી, આ અંગે મીત ભૂંડિયાએ જણાવ્યું હતુ કે, વર્ષોથી આ પાગલ આશ્રમ ચાલી રહ્યો છે. જ્યારે કોઈને તબીબી ચિકિત્સાની જરૂર હોય તો તે પણ આપી શકાય સારું વાતાવરણ મળે તો તે ફરીથી સામાન્ય અવસ્થામાં આવી શકે છે.

મનોવૈજ્ઞાનિક જીગ્નેશ પ્રશ્નાણીએ જણાવ્યું હતું કે, વર્ષો થી પાગલ આશ્રમ ચાલી રહ્યો છે અને તેઓની સેવા કરી સારા જીવન જીવવા નો પ્રયત્ન કરાઇ રહ્યો છે. જ્યારે કોઈ મનોરોગી સામે આવે ત્યારે તેને સહાનુભૂતિ આપીએ અને તબીબી ચિકિત્સાની જરૂર હોય તો એ પણ આપી શકાય સારું વાતાવરણ મળે તો તે ફરીથી સામાન્ય અવસ્થામાં આવી શકે છે. આથી કોઈ પણ રસ્તે પાગલો મળે તો તેઓ ને હેરાન ન કરીએ, માનસિક અસ્વસ્થ લોકો ને જરૂર છે, માત્ર પરિવારના પ્રેમ અને હૂંફની જે મળી જાય તો સામાન્ય માણસ બનાવી શકીએ .

આ અંગે આશ્રમના સંચાલક મિત ભુંડિયાએ જણાવ્યું કે, પ્રાગજી બાપાએ સુદામા ચોક પાસે સેવા યજ્ઞનો પ્રારંભ કર્યો અને પાગલોની સેવા શરૂ કરી હતી. જેમાં તેને લોકોનો પણ સપોર્ટ મળતો ગયો અને 1983માં પ્રાગજી બાપા આશ્રમ સ્થાપના કરવામાં આવી જ્યાં અનેક લોકો પાગલોને મૂકી જતા અથવા રસ્તા પર રઝળતા પાગલોને પણ અહીં રાખવામાં આવતા હતાં. જ્યાં પાગલોને સમગ્ર સુવિધા મળી રહેતી હતી.

પાગલો માટે જીવન સમર્પિત કરનાર પોરબંદરના પ્રાગાબાપા..

સામાજિક કાર્યકર અનિલ પોપટે જણાવ્યું હતું કે, પાગલ માણસને સંજોગો અને જીવનમાં બનેલી ઘટનાઓના આઘાતને કારણે અથવા આનુવંશિક રીતે પણ તે માનસિક અસ્વસ્થ બને છે. તેવા લોકોને લોકો પાગલ કહે છે, પરંતુ પાગલે પોતાની અલગ દુનિયામાં રહેતા હોય છે. પોરબંદરના પ્રાગજી પરસોતમ ભુંડિયા નામના વ્યક્તિ વર્ષો પહેલા ડ્રાઇવર તરીકે એસટીમાં ફરજ બજાવતા હતાં. પરંતુ અચાનક જ તેની મનોસ્થિતિ ખરાબ થઈ ગઈ હતી અને જેના કારણે તેની નોકરી પણ જતી રહી હતી. જે દરમિયાન તેને અનેક મુશ્કેલીઓ વેઠી હતી, આ અંગે મીત ભૂંડિયાએ જણાવ્યું હતુ કે, વર્ષોથી આ પાગલ આશ્રમ ચાલી રહ્યો છે. જ્યારે કોઈને તબીબી ચિકિત્સાની જરૂર હોય તો તે પણ આપી શકાય સારું વાતાવરણ મળે તો તે ફરીથી સામાન્ય અવસ્થામાં આવી શકે છે.

મનોવૈજ્ઞાનિક જીગ્નેશ પ્રશ્નાણીએ જણાવ્યું હતું કે, વર્ષો થી પાગલ આશ્રમ ચાલી રહ્યો છે અને તેઓની સેવા કરી સારા જીવન જીવવા નો પ્રયત્ન કરાઇ રહ્યો છે. જ્યારે કોઈ મનોરોગી સામે આવે ત્યારે તેને સહાનુભૂતિ આપીએ અને તબીબી ચિકિત્સાની જરૂર હોય તો એ પણ આપી શકાય સારું વાતાવરણ મળે તો તે ફરીથી સામાન્ય અવસ્થામાં આવી શકે છે. આથી કોઈ પણ રસ્તે પાગલો મળે તો તેઓ ને હેરાન ન કરીએ, માનસિક અસ્વસ્થ લોકો ને જરૂર છે, માત્ર પરિવારના પ્રેમ અને હૂંફની જે મળી જાય તો સામાન્ય માણસ બનાવી શકીએ .

Intro:જાણો પાગલો માટે જીવન સમર્પિત કરનાર પોરબંદરના પ્રાગાબાપા
વિશે જેમણે પાગલો ને ગણાવ્યા પરમહંસ

સામાન્ય રીતે કોઈ પરિવારમાં માનસિક અસ્વસ્થ બાળક હોય તો તેની સંભાળ કરતા માતા-પિતા તથા ઘરના લોકો અનેક મુશ્કેલીઓનો સામનો કરતા હોય છે પરંતુ માનસિક અસ્વસ્થ લોકોને એવું વાતાવરણ નથી મળતું જેવું તેમને જોઈતું હોય છે પોરબંદરમાં આવેલ પ્રાગજી પરષોતમ ભુંડિયા નામના એક વ્યક્તિ થઈ ગયા જેઓએ પાગલોની પરમહંસ ગણાવ્યા અને પાગલોની સેવા માં જીવન વીતાવ્યું આજે તેમના આશ્રમમાં ૭૦ થી વધુ પાગલો છે અને તેઓની અવિરત નિત્ય સેવા પ્રાગજી પરષોતમ ભુંડિયા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે


Body:પાગલ માણસ ક્યારેય પાગલ હો તો નથી પરંતુ સંજોગો અને જીવનમાં બનેલી અમુક ઘટના ઓ ના આઘાતને કારણે અથવા તું આનુવંશિક રીતે પણ તે માનસિક અસ્વસ્થ બને છે આવા લોકોને લોકો પાગલ કહે છે પરંતુ પાગલ એ પોતાની અલગ દુનિયા બનાવેલું છે અને તેની દુનિયામાં રાચતા હોય છે પોરબંદરના પ્રાગજી પરસોતમ ભુંડિયા નામના વ્યક્તિ વર્ષો પહેલા ડ્રાઇવર તરીકે એસટી માં ફરજ બજાવતા હતા પરંતુ અચાનક જ તેની મનોસ્થિતિ ખરાબ થઈ ગઈ હતી અને જેના કારણે તેની નોકરી પણ જતી રહી હતી આ દરમિયાન તેને અનેક મુશ્કેલીઓ વેઠી હતી સમાજે પણ અધિકારી હતા અને અનેક લોકો તેમની મજાક પણ કરતા હતા પરંતુ રાણાવાવ માં તેમનો ભેટો યકીનશા બાપુ સાથે થયો અને યકીનશા બાપુએ તેમને સાજા કર્યા અને ફરીથી સામાન્ય વ્યક્તિ તરીકે પ્રાગજી બાપા સામાન્ય માણસ તરીકે જીવતા થયા પરંતુ તે સમયે તેમને વિચાર આવ્યો કે આખી દુનિયામાં અને એવા મનોરોગીઓ હશે જેને સમાજ ધિક્કારતો હશે આથી તેઓએ સુદામા ચોક પાસેથી સેવા યજ્ઞનો પ્રારંભ કર્યો અને પાગલોની સેવા શરૂ કરી પાગલોને નવડાવી ભોજન આપવાનું શરૂ કર્યું ધીમે ધીમે અન્ય લોકોનો પણ સપોર્ટ મળતો ગયો અને 1983માં પ્રાગજી બાપા આશ્રમ સ્થાપના કરવામાં આવી જ્યાં અનેક લોકો પાગલોને મૂકી જતા અથવા રસ્તા પર રઝળતા પાગલોને પણ અહીં રાખવામાં આવતા પાગલોને પરમહંસ ગણાવી બાપા તેઓની સેવા કરવાનું ભગીરથ કાર્ય ચાલુ રાખ્યું જ્યાં પાગલો ને સવારે સ્નાન કરાવી ચા નાસ્તો અને બપોરે ભોજનજરૂરિયાત ને દવા અને મનોરંજન માટે ટીવી જોવાની વ્યવસ્થા અને આરામ ની વ્યવસ્થા અનેક લોકો અહી થી સાજા થઈ ને પરિવાર સાથે પાછા સામાન્ય જીવન વિતાવે છે તો પ્રાગજી બાપા ની ચોથી પેઢી દ્વારા આજે આ સેવાકાર્ય ચાલી રહ્યું છે .જેમાં પૂરતો સ્ટાફ પણ છે અને એક મહિના માં મનોચિકિત્સક રાજુભાઇ ઠકરાર દ્વારા નિદાન પણ કરવા માં આવે છે પોરબંદર છેલ્લું રેલવે સ્ટેશન હોવાથી રેલવે મારફત અન્ય રાજ્ય ના પાગલો અહી આવે છે


Conclusion:મનોવૈજ્ઞાનિક જીજ્ઞેશભાઈ પ્રશ્નાણી ના જણાવ્યા અનુસાર વર્ષો થી પાગલ આશ્રમ ચાલી રહ્યો છે અને તેઓની સેવા કરી સારા જીવન જીવવા નો પ્રયત્ન કરાઇ રહયો છે.જ્યારે કોઈ મનો રોગી સામે આવે ત્યારે તેને સહાનુભૂતિ આપીએ અને તબીબી ચિકિત્સા ની જરૂર હોય તો એ પણ આપી શકાય સારું વાતાવરણ મળે તો તે ફરીથી સામાન્ય અવસ્થામાં આવી શકે છે. આથી કોઈ પણ રસ્તે પાગલો મળે તો તેઓ ને હેરાન ન કરીએ, માનસિક અસ્વસ્થ લોકો ને જરૂર છે માત્ર પરિવારના પ્રેમ અને હૂંફ ની જે મળી જાય તો સામાન્ય માણસ બનાવી શકીએ


બાઈટ : જીજ્ઞેશ પ્રશ્નાણી (મનોવૈજ્ઞાનિક પોરબંદર)
બાઈટ : અનિલ પોપટ ( સામજિક કાર્યકર અંધ વૃદ્ધાઆશ્રમ)
બાઈટ : મીત ભૂંડિયા ( સંચાલક, પ્રાગજી પરસોત્તમ ભૂંડિયા ચેરીટેબલ ટ્રસ્ટ)
બાઈટ :ઋત્વિક ( પરમહંસ)


Last Updated : Dec 4, 2019, 10:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.