ETV Bharat / state

પાટણમાં સામાન્ય વરસાદ વરસતા રેલવેનું ગરનાળુ થયુ પાણીમાં ગરકાવ - Patan

પાટણઃ જિલ્લામાં મંગળવાર મોડી રાતથી પડેલા વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે શહેરનું પ્રથમ રેલવે ગરનાળુ પાણીમાં ગરકાવ થઈ જતા લોકોને ભારે હાલાકીઓ વેઠવી પડી છે. જેને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પાટણમાં સામાન્ય વરસાદ વરસતા રેલવેનું ગરનાળુ થયુ પાણીમાં ગરકાવ
author img

By

Published : Aug 28, 2019, 3:03 PM IST

પાટણમાં સામાન્ય વરસાદ પડે ત્યારે રેલવેનું ગરનાળુ પાણીમાં ગરકાવ થઈ જાય છે. આ સમસ્યા વષો જૂની છે. તેમ છતાં નગરપાલિકા દ્વારા હજુ સુધી પાણીના નિકાલની કોઈ કાયમી વ્યવસ્થા કરાઈ નથી. પાટણ ગત રાત્રીએ પડેલા દોઢ ઇંચ જેટલા વરસાદમાં રેલવે ગરનાળુ વરસાદી પાણીથી ભરાઈ ગયું હતું. જેથી લોકો ને ભારે હાલકીઓનો સામનો કરવાની ફરજ પડી હતી. નાળાનો વાહન વ્યવહાર બંધ થઈ જતા લોકો જીવના જોખમે આ નાળામાંથી પસાર થઈ રહ્યા છે.

પાટણમાં સામાન્ય વરસાદ વરસતા રેલવેનું ગરનાળુ થયુ પાણીમાં ગરકાવ

વિસ્તારના લોકોએ નગરપાલિકાના ઉપપ્રમુખને જાણ કરતા તેમણે આ સ્થળની મુલાકાત લીધી હતી અને વરસાદ બંધ થાય એટલે તાબડતોબ આ નાળામાંથી વરસાદી પાણીના નિકાલની કાર્યવાહી કરવામાં આવશે તેવી હૈયાધારણ આપી હતી.

પાટણમાં સામાન્ય વરસાદ પડે ત્યારે રેલવેનું ગરનાળુ પાણીમાં ગરકાવ થઈ જાય છે. આ સમસ્યા વષો જૂની છે. તેમ છતાં નગરપાલિકા દ્વારા હજુ સુધી પાણીના નિકાલની કોઈ કાયમી વ્યવસ્થા કરાઈ નથી. પાટણ ગત રાત્રીએ પડેલા દોઢ ઇંચ જેટલા વરસાદમાં રેલવે ગરનાળુ વરસાદી પાણીથી ભરાઈ ગયું હતું. જેથી લોકો ને ભારે હાલકીઓનો સામનો કરવાની ફરજ પડી હતી. નાળાનો વાહન વ્યવહાર બંધ થઈ જતા લોકો જીવના જોખમે આ નાળામાંથી પસાર થઈ રહ્યા છે.

પાટણમાં સામાન્ય વરસાદ વરસતા રેલવેનું ગરનાળુ થયુ પાણીમાં ગરકાવ

વિસ્તારના લોકોએ નગરપાલિકાના ઉપપ્રમુખને જાણ કરતા તેમણે આ સ્થળની મુલાકાત લીધી હતી અને વરસાદ બંધ થાય એટલે તાબડતોબ આ નાળામાંથી વરસાદી પાણીના નિકાલની કાર્યવાહી કરવામાં આવશે તેવી હૈયાધારણ આપી હતી.

Intro:(સ્ટોરી એપૃવ બાય એસાઈમેન્ટ ડેસ્ક)

પાટણ મા ગત મોડી રાત થી પડેલ વરસાદ ને પગલે શહેર ના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.ત્યારે શહેર નુ પ્રથમ રેલવે ગરનાળુ પાણી મા ઘરકાવ થઈ જતા લોકો ને ભારે હલકીઓ વેઠવી પડે છે જેને લઈ લોકો મા ભારે રોષ જોવા મળી રહ્યો છે.


Body:પાટણ મા સામાન્ય વરસાદ પડે ત્યારે રેવલે ગરનાળુ પાણી મા ઘરકાવ થઈ જાય છે આ સમસ્યા વરસો જૂની છે તેમ છતાં નગર પાલિકા તંત્ર દ્વારા હજી સુધી પાણી ના નિકાલ ની કોઈ કાયમી વ્યવસ્થા કરાઈ નથી.પાટણ મા ગત રાતી એ પડેલ દોઢ ઇંચ જેટલા વરસાદમાં રેલવે ગરનાળુ વરસાદી પાણી થી ભરાઈ ગયું છે જેથી લોકો ન ભારે હાલકીઓ નો સામનો કરવાની ફરજ પડી હતી.નાળાનો વાહન વ્યવહાર બંધ થઈ જતા લોકો જીવ ના જોખમેં આ નાળામાંથી પસાર થઈ રહ્યા છે.


Conclusion: વિસ્તાર ના લોકો એ નગર પાલિકા ના ઉપ પ્રમુખ ને જાણ કરતા તેમણે આ સ્થળ ની મુલાકાત લીધી હતી ને વરસાદ બંધ થાય એટલે તાબડતોબ આ નાળા માંથી વરસાદી પાણી ના નિકાલ ની કાર્યવાહી કરવામાં આવશે તેવી હૈયાધારણ આપી હતી.


બાઈટ 1 લાલેશ ઠક્કર ઉપપ્રમુખ પાટણ નગર પાલિકા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.