ETV Bharat / state

પાટણમાં મહાકાળી માતાના મંદીર પાસેના દબાણો દબાણકારોએ જાતે દૂર કર્યા - In Patan, the supporters of the Mahakali mother's temple removed the pressure

પાટણ: રાણીની વાવ રોડ પર આવેલા નગર દેવી મહાકાળી માતાના મંદિરનું વિકાસ કાર્ય આગામી સમયમાં હાથ ધરાશે. ત્યારે મંદિર પાસેની સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી મકાનો બનાવી રહેતા પરિવારોને આ દબાણો દૂર કરવાની સુચના આપતા દબાણ કર્તાઓએ પોતાના આશિયાના સમાન મકાનોને તોડવાની કામગીરી હાથ ધરી હતી.

patan
પાટણ
author img

By

Published : Jan 4, 2020, 9:50 AM IST

પાટણ શહેરના રાણીની વાવ રોડ પર આવેલા અતિ પ્રાચીન નગર દેવી શ્રી મહાકાળી માતાનુ મંદિર આવેલું છે. આ મંદિર સરકાર હસ્તકનું છે. ત્યારે આ મંદિરના વિકાસ માટે રૂપિયા 5 કરોડ મંજૂર કરાયા છે. તેમજ આગામી દિવસોમાં વિકાસ કાર્ય હાથ ધરવામાં આવનાર છે. ત્યારે મંદિરના કોટ પાસેની સરકારી જમીન પર ઘણા વર્ષોથી દબાણો કરી રહેતાં પરિવારોને વહીવટી તંત્ર દ્વારા એક મહિના પહેલા નોટિસ આપી મંદિરની જમીન ખાલી કરવા સૂચના આપી હતી.

આમ છતાં જમીન ખાલી ન કરાતા પોલીસ બંદોબસ્ત સાથે વહીવટી તંત્રના અધિકારીઓ પહોંચ્યા હતા. ત્યારે પરિવારોએ ઘર ન તોડવાની વિનંતી કરી 24 કલાકમાં સ્વેચ્છાએ જમીન ખાલી કરવાની ખાત્રી આપી હતી. ત્યારે તંત્રએ 48 કલાકનો સમય આપ્યો હતો. ત્યારે સવારથી જ તમામ પરિવારો આંખોમાં આંસુ અને વેદના સાથે પોતાના આશિયાના સમાન મકાનો તોડવા લાગ્યા હતા.

પાટણમાં મહાકાળી માતાના મંદીર પાસેના દબાણો દબાણકારોએ જાતે દૂર કર્યા
‌‌નગર દેવીના ઘરને સારું બનાવવા માટે અહીંના પરિવારોને ઘર વિહોણા કર્યા છે. વહિવટી તંત્ર દ્રારા આ પરિવારોને પ્લોટ ફાળવ્યા છે. પણ આવી કડકડતી ઠંડીમાં આશરો મેળવવા આ પરિવારો મથી રહ્યાં છે. તેમજ ઘર વિહોણા થઈ અમે ક્યાં જઈશું. તેવી વેદના ઠાલવી રહ્યાં છે.‌

મહાકાળી માતાજીના પ્રાચીન મંદિર સંકુલનો વિકાસ કરવા તેની આસપાસના ઝૂંપડાઓના દબાણો હટાવી તેમને માનવતાની ભાવનાથી વૈકલ્પિક વ્યવસ્થા રૂપે સરકારી યોજના તળે આ પરિવારોને બકરાતપુરામાં પ્લોટ ફાળવવામાં આવ્યાં છે. તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તેમનાં મકાનો પણ મંજૂર કરાયા છે. આ મંદિરનો ઐતિહાસિક લુક, દરવાજો અને કિલ્લો જળવાઈ રહે તે માટેની કામગીરી કરવામાં આવશે. તે ઉપરાંત મંદિરનો ગર્ભગૃહ ,હોલ,યજ્ઞશાળા બનાવવામાં આવશે.

પાટણ શહેરના રાણીની વાવ રોડ પર આવેલા અતિ પ્રાચીન નગર દેવી શ્રી મહાકાળી માતાનુ મંદિર આવેલું છે. આ મંદિર સરકાર હસ્તકનું છે. ત્યારે આ મંદિરના વિકાસ માટે રૂપિયા 5 કરોડ મંજૂર કરાયા છે. તેમજ આગામી દિવસોમાં વિકાસ કાર્ય હાથ ધરવામાં આવનાર છે. ત્યારે મંદિરના કોટ પાસેની સરકારી જમીન પર ઘણા વર્ષોથી દબાણો કરી રહેતાં પરિવારોને વહીવટી તંત્ર દ્વારા એક મહિના પહેલા નોટિસ આપી મંદિરની જમીન ખાલી કરવા સૂચના આપી હતી.

આમ છતાં જમીન ખાલી ન કરાતા પોલીસ બંદોબસ્ત સાથે વહીવટી તંત્રના અધિકારીઓ પહોંચ્યા હતા. ત્યારે પરિવારોએ ઘર ન તોડવાની વિનંતી કરી 24 કલાકમાં સ્વેચ્છાએ જમીન ખાલી કરવાની ખાત્રી આપી હતી. ત્યારે તંત્રએ 48 કલાકનો સમય આપ્યો હતો. ત્યારે સવારથી જ તમામ પરિવારો આંખોમાં આંસુ અને વેદના સાથે પોતાના આશિયાના સમાન મકાનો તોડવા લાગ્યા હતા.

પાટણમાં મહાકાળી માતાના મંદીર પાસેના દબાણો દબાણકારોએ જાતે દૂર કર્યા
‌‌નગર દેવીના ઘરને સારું બનાવવા માટે અહીંના પરિવારોને ઘર વિહોણા કર્યા છે. વહિવટી તંત્ર દ્રારા આ પરિવારોને પ્લોટ ફાળવ્યા છે. પણ આવી કડકડતી ઠંડીમાં આશરો મેળવવા આ પરિવારો મથી રહ્યાં છે. તેમજ ઘર વિહોણા થઈ અમે ક્યાં જઈશું. તેવી વેદના ઠાલવી રહ્યાં છે.‌

મહાકાળી માતાજીના પ્રાચીન મંદિર સંકુલનો વિકાસ કરવા તેની આસપાસના ઝૂંપડાઓના દબાણો હટાવી તેમને માનવતાની ભાવનાથી વૈકલ્પિક વ્યવસ્થા રૂપે સરકારી યોજના તળે આ પરિવારોને બકરાતપુરામાં પ્લોટ ફાળવવામાં આવ્યાં છે. તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તેમનાં મકાનો પણ મંજૂર કરાયા છે. આ મંદિરનો ઐતિહાસિક લુક, દરવાજો અને કિલ્લો જળવાઈ રહે તે માટેની કામગીરી કરવામાં આવશે. તે ઉપરાંત મંદિરનો ગર્ભગૃહ ,હોલ,યજ્ઞશાળા બનાવવામાં આવશે.

Intro:સ્ટોરી ઍપૃવ બાય ડે પ્લાન

રાણીની વાવ રોડ પર આવેલ નગર દેવી મહાકાળી માતાના મંદીર નો વિકાસ કાર્ય આગામી સમય મા હાથ ધરવામાં આવનાર છે ત્યારે મંદીર પાસે ની સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરિ મકાનો બનાવી રહેતા પરિવારો ને આ દબાણો દુર કરવાની સુચના આપતા દબાણ કર્તાઓ એ ભારે હ્રદયે પોતાના આશિયાના સમાન મકાનો ને તોડવાની કામગીરી હાથ ધરિ હતી.Body:પાટણ શહેર ના રાણી ની વાવ રોડ પર આવેલ અતિ પ્રાચિન નગર દેવી શ્રી મહાકાળી માતા નુ મંદીર આવેલ છે.આ મંદીર સરકાર હસ્તક નુ છે ત્યારે આ મંદિર ના વિકાસ માટે રૂપિયા 5 કરોડ મંજુર કરાયા છે ને આગામી દિવસો મા વિકાસ કાર્ય હાથ ધરવામાં આવનાર હોઇ મંદીર ના કોટ પાસે ની સરકારી જમીન પર ઘણા વર્ષો થી દબાણો કરિ રહેતાં પરિવારો ને વહીવટી તંત્ર દ્રારા ઍક મહિના પહેલા નોટિસ આપી મંદીર ની જમીન ખાલી કરવા સુચના આપી હતી છતા જમીન ખાલી ન કરાતા પોલિસ બંદોબસ્ત સાથે વહીવટી તંત્ર ના અધિકારીઓ પહોંચ્યા હતા ત્યારે પરિવારો એ ઘરો ન તોડવાની વિનંતિ કરિ 24 કલાક મા સ્વેચ્છાએ જમીન ખાલી કરવાની ખાત્રી આપતાં તંત્ર એ 48 કલાક નો સમય આપ્યો હતો. ત્યારે સવારથી જ તમામ પરિવારો આંખોમાં આંસુ અને વેદના સાથે પોતાના આશિયાના સમાન મકાનો તોડવા લાગ્યા હતાં.

‌ નગર દેવી ના ઘર ને સારુ બનાવવા માટે અહીંના પરિવારો ને ઘર વિહોણા કર્યા છે વહીવટી તંત્ર દ્રારા આ પરિવારો ને પ્લોટ ફ્ળવ્યા છે પણ આવી કડકડતી ઠંડી મા આશરો મેળવવા આ પરિવારો મથી રહ્યાં છે ને ઘર વિહોણા થઈ અમે ક્યાં જઈશું તેવી વેદના ઠાલવી રહ્યાં છે.

‌બાઈટ1 જોશના બેન સ્થાનિક
‌બાઈટ 2 કૈલાશ બેન સ્થાનિકConclusion:મહાકાળી માતાજી ના પ્રાચિન મંદીર સંકુલ નો વિકાસ કરવા તેની આસપાસ ના ઝુંપડાઓ ના દબાણો હટાવી તેમને માનવતાની ભાવનાથી વૈકલ્પિક વ્યવસ્થા રૂપે સરકારી યોજના તળે આ પરિવારો ને બકરાતપુરા મા પ્લોટ ફાળવવામાં આવ્યાં છે તેમજ પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ તેમનાં મકાનો પણ મંજુર કરાયા છે.આ મંદીર નો ઐતિહાસિક લુક, દરવાજો અને કિલ્લો જળવાઈ રહે તે માટે ની કામગીરી કરવામાં આવશે.મંદીર નો ગર્ભગૃહ ,હોલ,યજ્ઞશાળા બનાવવામાં આવશે.

બાઈટ 3 આનંદ પટેલ જીલ્લા કલેક્ટર



ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.