ETV Bharat / state

નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોનો રોષ, એકસાથે 35 લોકો થયા હોસ્પિટલમાં દાખલ

author img

By

Published : Jul 19, 2022, 9:00 AM IST

પાટણમાં સામાન્ય વરસાદમાં જ ગંદકીનું સામ્રાજ્ય જોવા (Patan Municipality in Controversy) મળ્યું છે. તેના કારણે અહીં એકસાથે 35 લોકોને ઝાડા-ઊલટી (Diarrhea and vomiting cases in Patan) થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો હવે સ્થાનિકોએ નગરપાલિકાની નિષ્ક્રિય કામગીરી સામે રોષ વ્યક્ત (Anger against the dysfunctional functioning of the municipality) કર્યો હતો.

નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોનો રોષ, એકસાથે 35 લોકો થયા હોસ્પિટલમાં દાખલ
નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોનો રોષ, એકસાથે 35 લોકો થયા હોસ્પિટલમાં દાખલ

પાટણઃ જિલ્લામાં નગરપાલિકાની નિષ્ક્રિય કામગીરીના કારણે લોકો મુશ્કેલીમાં (Patan Municipality in Controversy) મૂકાયા છે. અહીં ભવાની મસાલા પાછળ શ્રમજીવી વસાહતમાં એકસાથે 35 જેટલા સ્થાનિકોને ઝાડા ઊલટી (Diarrhea and vomiting cases in Patan) થતા 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આરોગ્યકર્મીઓ દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. પીવાના દૂષિત પાણીના (Contaminated water problem in Patan) કારણે ઝાડા-ઊલટી થયા હોવાનું દર્દીઓના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. સાથે જ તેમણે નગરપાલિકાની કામગીરી સામે રોષ વ્યક્ત (Anger against the dysfunctional functioning of the municipality) કર્યો હતો.

દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે લોકોનો રોષ - સ્વચ્છતા અભિયાનના બંણગા ફૂંકતી પાટણ નગરપાલિકાના સત્તાધીશોની નિષ્ક્રિયતાના કારણે સામાન્ય વરસાદમાં જ પાટણ શહેર ગંદકીગ્રસ્ત બન્યું છે. સામાન્ય વરસાદ બાદ ઊભી થયેલી પરિસ્થિતિમાં ઠેરઠેર ફેલાયેલી ગંદકી અને પીવાના દૂષિત પાણી મામલે (Contaminated water problem in Patan) નગરપાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. આના કારણે જિલ્લા અદાલત પાછળ ભવાની મસાલા પાસે શ્રમજીવી પરિવારના 35 જેટલા રહીશોને પીવાના દૂષિત પાણીના કારણે ઝાડા ઊલટીના (Diarrhea and vomiting cases in Patan) રોગચાળાનો ભોગ બન્યા હતા.

એકસાથે 35 લોકો થયા હોસ્પિટલમાં દાખલ
એકસાથે 35 લોકો થયા હોસ્પિટલમાં દાખલ

દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ - એકાએક ઝાડા ઊલટીના કેસ (Diarrhea and vomiting cases in Patan) સામે આવતા સ્થાનિક આગેવાનો દ્વારા 108ને ફોન કરતા 2 ગાડીઓ સ્થળ ઉપર દોડી આવી હતી અને 4 ફેરા કરી 35 જેટલા દર્દીઓને પાટણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં ફરજ પરના આરોગ્યકર્મીઓ દ્વારા તેમની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. તો કેટલાક લોકોને એડમિટ કરવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક લોકોને દવા આપી ઘરે મોકલવામાં આવ્યા હતા.

નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે લોકોનો રોષ
નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે લોકોનો રોષ

આ પણ વાંચો- રોગચાળો વકર્યોઃ પાણી જન્ય રોગના ભરડામાં આવ્યા લોકો, એક યુવતીનો લેવાયો ભોગ

નગરપાલિકાનો ઘેરાવો કરવાની મહિલાઓની ચીમકી - પીવાના દૂષિત પાણીની (Contaminated water problem in Patan) બોટલો લઈ પોતાના સ્વજનો સાથે આવેલી મહિલાઓએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી પીવાનું પાણી દૂષિત આવતું (Contaminated water problem in Patan) હોવા મામલે વોર્ડ નંબર 6ના કોર્પોરેટર અને નગરપાલિકાના સત્તાધીશોને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. આના કારણે 35 જેટલા લોકો ઝાડા ઊલટીનો (Diarrhea and vomiting cases in Patan) ભોગ બન્યા છે. સામાન્ય વરસાદમાં જ સમગ્ર વિસ્તારમાં કાદવ કિચડ સાથે વરસાદી પાણી ભરાય છે. આ પાણી ઘરોમાં પણ ઘૂસી જાય છે.

આ પણ વાંચો- Surat Corona Update : નવી સિવિલ હોસ્પિટલમાં વધુ બેડ તૈયાર કરાયા, સાથે વકર્યો આવો રોગચાળો

સ્વચ્છતા ક્ષેત્રે પાટણ અગ્રેસર પણ અત્યારે વિપરીત પરિસ્થિતિ - આ ઉપરાંત અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને નાના બાળકોને કાદવમાંથી પસાર થવું પડે છે. નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આ સમસ્યા ઉકેલવામાં નહીં આવે તો નગરપાલિકાનો ઘેરાવો કરવામાં આવશે. સ્વચ્છતા ક્ષેત્રે સમગ્ર ગુજરાતમાં અગ્રેસર રહેતી પાટણ નગરપાલિકાના વર્તમાન સત્તાધીશોએ ગંદકીગ્રસ્ત નગરપાલિકાનું બિરુદ મેળવવા આગળ ધપી રહી હોવાનો જનમત પ્રવૃત્તિ રહ્યો છે.

પાટણઃ જિલ્લામાં નગરપાલિકાની નિષ્ક્રિય કામગીરીના કારણે લોકો મુશ્કેલીમાં (Patan Municipality in Controversy) મૂકાયા છે. અહીં ભવાની મસાલા પાછળ શ્રમજીવી વસાહતમાં એકસાથે 35 જેટલા સ્થાનિકોને ઝાડા ઊલટી (Diarrhea and vomiting cases in Patan) થતા 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આરોગ્યકર્મીઓ દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. પીવાના દૂષિત પાણીના (Contaminated water problem in Patan) કારણે ઝાડા-ઊલટી થયા હોવાનું દર્દીઓના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. સાથે જ તેમણે નગરપાલિકાની કામગીરી સામે રોષ વ્યક્ત (Anger against the dysfunctional functioning of the municipality) કર્યો હતો.

દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે લોકોનો રોષ - સ્વચ્છતા અભિયાનના બંણગા ફૂંકતી પાટણ નગરપાલિકાના સત્તાધીશોની નિષ્ક્રિયતાના કારણે સામાન્ય વરસાદમાં જ પાટણ શહેર ગંદકીગ્રસ્ત બન્યું છે. સામાન્ય વરસાદ બાદ ઊભી થયેલી પરિસ્થિતિમાં ઠેરઠેર ફેલાયેલી ગંદકી અને પીવાના દૂષિત પાણી મામલે (Contaminated water problem in Patan) નગરપાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. આના કારણે જિલ્લા અદાલત પાછળ ભવાની મસાલા પાસે શ્રમજીવી પરિવારના 35 જેટલા રહીશોને પીવાના દૂષિત પાણીના કારણે ઝાડા ઊલટીના (Diarrhea and vomiting cases in Patan) રોગચાળાનો ભોગ બન્યા હતા.

એકસાથે 35 લોકો થયા હોસ્પિટલમાં દાખલ
એકસાથે 35 લોકો થયા હોસ્પિટલમાં દાખલ

દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ - એકાએક ઝાડા ઊલટીના કેસ (Diarrhea and vomiting cases in Patan) સામે આવતા સ્થાનિક આગેવાનો દ્વારા 108ને ફોન કરતા 2 ગાડીઓ સ્થળ ઉપર દોડી આવી હતી અને 4 ફેરા કરી 35 જેટલા દર્દીઓને પાટણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં ફરજ પરના આરોગ્યકર્મીઓ દ્વારા તેમની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. તો કેટલાક લોકોને એડમિટ કરવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક લોકોને દવા આપી ઘરે મોકલવામાં આવ્યા હતા.

નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે લોકોનો રોષ
નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે લોકોનો રોષ

આ પણ વાંચો- રોગચાળો વકર્યોઃ પાણી જન્ય રોગના ભરડામાં આવ્યા લોકો, એક યુવતીનો લેવાયો ભોગ

નગરપાલિકાનો ઘેરાવો કરવાની મહિલાઓની ચીમકી - પીવાના દૂષિત પાણીની (Contaminated water problem in Patan) બોટલો લઈ પોતાના સ્વજનો સાથે આવેલી મહિલાઓએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી પીવાનું પાણી દૂષિત આવતું (Contaminated water problem in Patan) હોવા મામલે વોર્ડ નંબર 6ના કોર્પોરેટર અને નગરપાલિકાના સત્તાધીશોને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. આના કારણે 35 જેટલા લોકો ઝાડા ઊલટીનો (Diarrhea and vomiting cases in Patan) ભોગ બન્યા છે. સામાન્ય વરસાદમાં જ સમગ્ર વિસ્તારમાં કાદવ કિચડ સાથે વરસાદી પાણી ભરાય છે. આ પાણી ઘરોમાં પણ ઘૂસી જાય છે.

આ પણ વાંચો- Surat Corona Update : નવી સિવિલ હોસ્પિટલમાં વધુ બેડ તૈયાર કરાયા, સાથે વકર્યો આવો રોગચાળો

સ્વચ્છતા ક્ષેત્રે પાટણ અગ્રેસર પણ અત્યારે વિપરીત પરિસ્થિતિ - આ ઉપરાંત અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને નાના બાળકોને કાદવમાંથી પસાર થવું પડે છે. નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આ સમસ્યા ઉકેલવામાં નહીં આવે તો નગરપાલિકાનો ઘેરાવો કરવામાં આવશે. સ્વચ્છતા ક્ષેત્રે સમગ્ર ગુજરાતમાં અગ્રેસર રહેતી પાટણ નગરપાલિકાના વર્તમાન સત્તાધીશોએ ગંદકીગ્રસ્ત નગરપાલિકાનું બિરુદ મેળવવા આગળ ધપી રહી હોવાનો જનમત પ્રવૃત્તિ રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.