ETV Bharat / state

મોરબીના ટંકારાના અજાણ્યા પુરુષનો મૃતદેહ મળતા ચકચાર

author img

By

Published : Dec 16, 2019, 8:44 PM IST

મોરબી : ટંકારાના ખીજડીયા ગામે કુવામાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઇ હતી. જેમાં કુવામાંથી મળી આવેલ મૃતદેહ કોહવાયેલી હાલતમાં હોવાથી યુવાનની હત્યા થઇ છે કે, આપધાતનો બનાવ તે હજી સ્પષ્ટ થયું નથી. તેમજ મૃતદેહને પીએમ અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.

morbi
મોરબી

મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના ગામમાં એક કુવામાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. બનાવની મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામમાં જેન્તીભાઈ હંસરાજભાઈ દેત્રોજાની મારીહારા નામે ઓળખાતી વાડીના કુવામાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યાની જાણ થતા ટંકારા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. ત્યારબાદ મૃતદેહને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

જો કે, કુવામાંથી મળી આવેલ મૃતદેહ કોહવાયેલી હાલતમાં હોય જેથી હાલ યુવાનની હત્યા થઇ છે કે, આપઘાતનો બનાવ છે. તે સ્પષ્ટ થયું નથી. જેમાં પોલીસ ટીમે મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડ્યો હતો. તેમજ પીએમ રીપોર્ટ આવ્યા બાદ જ અજાણ્યા યુવાનના મોતનું સાચું કારણ જાણી શકાશે. બીજી બાજુ મૃતક યુવાનની ઓળખ મેળવવા પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના ગામમાં એક કુવામાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. બનાવની મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામમાં જેન્તીભાઈ હંસરાજભાઈ દેત્રોજાની મારીહારા નામે ઓળખાતી વાડીના કુવામાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યાની જાણ થતા ટંકારા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. ત્યારબાદ મૃતદેહને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

જો કે, કુવામાંથી મળી આવેલ મૃતદેહ કોહવાયેલી હાલતમાં હોય જેથી હાલ યુવાનની હત્યા થઇ છે કે, આપઘાતનો બનાવ છે. તે સ્પષ્ટ થયું નથી. જેમાં પોલીસ ટીમે મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડ્યો હતો. તેમજ પીએમ રીપોર્ટ આવ્યા બાદ જ અજાણ્યા યુવાનના મોતનું સાચું કારણ જાણી શકાશે. બીજી બાજુ મૃતક યુવાનની ઓળખ મેળવવા પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

Intro:gj_mrb_01_tankara_dead_body_photo_av_gj10004
gj_mrb_01_tankara_dead_body_script_av_gj10004

gj_mrb_01_tankara_dead_body_av_gj10004
Body:ટંકારાના ખીજડીયા ગામે કુવામાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળતા ચકચાર
ટંકારા તાલુકાના ગામમાં એક કુવામાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે મોરબી જીલ્લામાં વધી રહેલા હત્યાના બનાવોની વચ્ચે કુવામાંથી મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે
બનાવની મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામમાં આવેલ જેન્તીભાઈ હંસરાજભાઈ દેત્રોજાની મારીહારા નામે ઓળખાતી વાડીના કુવામાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યાની જાણ થતા ટંકારા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો
         જોકે કુવામાંથી મળી આવેલ મૃતદેહ કોહવાયેલી હાલતમાં હોય જેથી હાલ યુવાનની હત્યા થઇ છે કે બનાવ આપઘાતનો છે તે સ્પષ્ટ બન્યું નથી ટંકારા પોલીસ ટીમે મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડ્યો છે અને પીએમ રીપોર્ટ આવ્યા બાદ જ અજાણ્યા યુવાનના મોતનું સાચું કારણ જાણી શકાશે તો મૃતક યુવાનની ઓળખ મેળવવા પણ પોલીસે તપાસ ચલાવી છે
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.