ETV Bharat / state

વાંકાનેરની બંધ ફેક્ટરીમાંથી મળી આવ્યો મહિલાનો મૃતદેહ

author img

By

Published : Jun 8, 2019, 9:06 PM IST

મોરબીઃ જિલ્લાના વાંકાનેર હાઇ-વે પરની બંધ સિરામિકની ફેક્ટરીમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેરની બંધ ફેક્ટરીમાં મહિલાનો મૃતદેહ મળ્યો

મળતી માહિતી પ્રમાણે, વાકાંનેરની ઢુવા ચોકડી નજીક આવેલું સૂર્યા સિરામિક નામનું કારખાનું કેટલાય સમયથી બંધ હાલતમાં છે. જેની સાફ- સફાઇ M.Pના વતની લક્ષ્મીબેન અને પતિ પીરૂલાલ બાલાભાઇ કરતા હતા. ગઇકાલે સાંજના સમયે 25 વર્ષીય લક્ષ્મીબેનનો મૃતદેહ કારખાનામાંથી મળી આવ્યો હતો. ત્યારે પતિએ માલિકને પત્ની બેભાન હોવાનું જણાવ્યું હતું. પોલીસે હત્યાનો કેસ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેરની બંધ ફેક્ટરીમાં મહિલાનો મૃતદેહ મળ્યો
વાંકાનેરની બંધ ફેક્ટરીમાંથી મળી આવ્યો મહિલાનો મૃતદેહ

મૃતક મહિલાના ગળા પરના નિશાન ઉપજાવેલા લાગતા હોવાથી મૃતદેહને ફોરેન્સિક પોસપાર્ટમ માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જેમાં મહિલાનું ગળું દબાવીને હત્યા કરી હોવાનો બહાર આવ્યું છે. આ સમગ્ર ઘટનામાં પતિ શંકાના ઘેરામાં જોવા મળી રહ્યો છે. વાકાંનેર પોલીસની ટીમ આ ઘટના અંગે વધુ તપાસ કરી રહી છે. બનાવ વખતે પતિ-પત્ની બંધ કારખાનામાં હાજર હશે. પતિએ જ ગુસ્સામાં આવીને પત્નીની હત્યા કરી હોવાની શંકા પોલીસને છે. તેથી PSI ગોહિલ શકમંદ પતિની પૂછપરછ કરીને આગળની સઘન તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે, વાકાંનેરની ઢુવા ચોકડી નજીક આવેલું સૂર્યા સિરામિક નામનું કારખાનું કેટલાય સમયથી બંધ હાલતમાં છે. જેની સાફ- સફાઇ M.Pના વતની લક્ષ્મીબેન અને પતિ પીરૂલાલ બાલાભાઇ કરતા હતા. ગઇકાલે સાંજના સમયે 25 વર્ષીય લક્ષ્મીબેનનો મૃતદેહ કારખાનામાંથી મળી આવ્યો હતો. ત્યારે પતિએ માલિકને પત્ની બેભાન હોવાનું જણાવ્યું હતું. પોલીસે હત્યાનો કેસ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેરની બંધ ફેક્ટરીમાં મહિલાનો મૃતદેહ મળ્યો
વાંકાનેરની બંધ ફેક્ટરીમાંથી મળી આવ્યો મહિલાનો મૃતદેહ

મૃતક મહિલાના ગળા પરના નિશાન ઉપજાવેલા લાગતા હોવાથી મૃતદેહને ફોરેન્સિક પોસપાર્ટમ માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જેમાં મહિલાનું ગળું દબાવીને હત્યા કરી હોવાનો બહાર આવ્યું છે. આ સમગ્ર ઘટનામાં પતિ શંકાના ઘેરામાં જોવા મળી રહ્યો છે. વાકાંનેર પોલીસની ટીમ આ ઘટના અંગે વધુ તપાસ કરી રહી છે. બનાવ વખતે પતિ-પત્ની બંધ કારખાનામાં હાજર હશે. પતિએ જ ગુસ્સામાં આવીને પત્નીની હત્યા કરી હોવાની શંકા પોલીસને છે. તેથી PSI ગોહિલ શકમંદ પતિની પૂછપરછ કરીને આગળની સઘન તપાસ હાથ ધરી છે.

R_GJ_MRB_06_08JUN_VAKANER_MAHILA_HATYA_PHOTO_01_AV_RAVI

R_GJ_MRB_06_08JUN_VAKANER_MAHILA_HATYA_PHOTO_02_AV_RAVI

R_GJ_MRB_06_08JUN_VAKANER_MAHILA_HATYA_SCRIPT_AV_RAVI

વાંકાનેરમાં બંધ સિરામિક ફેક્ટરીમાં મહિલાનું ગળું દબાવી હત્યા, પતિ સામે શંકાની સોય

ફોરેન્સિક પીએમમાં ગળું દબાવી હત્યા કરી હોવાનું સ્પષ્ટ

શકમંદ પતિની પોલીસ કરશે પૂછપરછ   

        વાંકાનેર હાઈવેં પરની બંધ સિરામિક ફેક્ટરીમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યા બાદ ફોરેન્સિક પીએમમાં મહિલાનું ગળું દબાવી હત્યા નીપજાવી દેવાઈ હોય તેવું સ્પષ્ટ થયું છે ત્યારે તાલુકા પોલીસે હત્યાનો ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી છે  

        વાંકાનેરની ઢુવા ચોકડી નજીક આવેલી સુર્યા સિરામિક નામનું કારખાનું બંધ હાલતમાં હોય જેની સફાઈ સહિતની કામગીરી એમપીના વતની લક્ષ્મીબેન બાલાઈ અને તેના પતિ પીરૂલાલ બાલાઈ કરતા હોય દરમિયાન ગઈકાલે સાંજના સમયે લક્ષ્મીબેન બાલાઈ (ઉ.વ.૨૫) નામની મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો અને પતિએ ફેકટરીના માલિકને તેની પત્ની બેભાન થઇ હોવાનું જણાવ્યું હતું મૃતક મહિલાના ગળા પરના નિશાનો શંકા ઉપજાવે તેમ હોવાથી તાલુકા પોલીસની ટીમે મૃતદેને રાજકોટ ફોરેન્સિક પીએમ અર્થે ખસેડ્યો હતો અને પીએમ રીપોર્ટમાં મહિલાનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોય તેવું સ્પષ્ટ થયું છે ત્યારે સમગ્ર બનાવ મામલે પતિ શંકાના દાયરામાં હોય અને તેને પત્નીની હત્યા કરી હોય તેવી પ્રબળ આશંકા સાથે વાંકાનેર તાલુકા પોલીસની ટીમ તપાસ ચલાવી રહી છે તેમજ બંધ હાલતમાં રહેલી સિરામિક ફેક્ટરીની ઓરડીમાં પતિ-પત્ની બે બનાવ સમયે હાજર હોય જેથી આ કૃત્ય પતિએ આચર્યું હોય તેવી શંકા પ્રબળ બની છે વાંકાનેર તાલુકા પોલીસે બનાવ અંગે હત્યાનો ગુન્હો નોંધવા તજવીજ આદરી છે બનાવ અંગે વધુ તપાસ તાલુકા પીએસઆઈ એસ એ ગોહિલ ચલાવી રહ્યા છે શકમંદ પતિની પોલીસ પૂછપરછ ચલાવી બનાવ અંગે સઘન તપાસ ચલાવી રહી છે

 

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩  

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.