ETV Bharat / state

વાંકાનેરના મંદિરમાં જલારામ બાપાની મૂર્તિ ખંડિત કરાતા પોલીસ ફરીયાદ નોંધાઇ

author img

By

Published : Nov 2, 2019, 8:38 PM IST

વાંકાનેર: વાંકાનેરના શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરમાં પૂજ્ય જલારામ બાપાની મૂર્તિ એક શખ્સે ખંડિત કરતા વિવાદ સર્જાયો હતો. આ બનાવના પગલે પુજારીની ફરિયાદને આધારે સીટી પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

etv bharat

વાંકાનેરમાં આવેલ મંદિરમાં પૂજ્ય જલારામ બાપા તેમજ અન્ય ફોટાને નુકશાન પહોંચાડવામાં આવતા જે મામલે મંદિરના પૂજારીની ફરિયાદને આધારે વાંકાનેર સીટી પોલીસે એક શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ઘરી હતી.

વાંકાનેરના મંદિરમાં જલારામ બાપાની મૂર્તિ ખંડિત કરતા વિવાદ
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના કુંભારપરાના રહેવાસી અને શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરના પુજારી વિનોદભાઈ રામકૃષ્ણભાઈ મહેતા (ઉ.વ.૬૬) પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. ૦૧ રોજ રાત્રીના સમયે વાંકાનેરના દીવાનપરામાં રહેતો પ્રકાશ વાઢેર નામનો શખ્સ જલારામ મંદિરે આવ્યો હતો, ત્યારે મંદિરમાં તૂટવાનો અવાજ આવતા ફરિયાદી પુજારી ચેક કરવા જતા આરોપી પ્રકાશ વાઢેરે જલારામ બાપાની મૂર્તિનો હાથ તોડી નાખ્યો હતો અને તે ઉપરાંત મંદિરના મહંત સ્વ. રામકિશોરદાસ બાપુનો કાચનો ફોટો તોડી મૂર્તિનો હાથનો અંગુઠો તોડી નાખ્યો હતો અને આરોપી બાદમાં નાસી ગયો હતો.

જે બનાવ અંગે પુજારીની ફરિયાદને પગલે વાંકાનેર સીટી પોલીસે આરોપી સામે આઈપીસી કલમ 295 અને 427 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, રવિવારના રોજ જલારામ જયંતીનો પાવન અવસર હોય તે પૂર્વે જલારામ બાપાની મૂર્તિ ખંડિત થવાના બનાવને પગલે ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો હતો. તો પોલીસે પણ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેરમાં આવેલ મંદિરમાં પૂજ્ય જલારામ બાપા તેમજ અન્ય ફોટાને નુકશાન પહોંચાડવામાં આવતા જે મામલે મંદિરના પૂજારીની ફરિયાદને આધારે વાંકાનેર સીટી પોલીસે એક શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ઘરી હતી.

વાંકાનેરના મંદિરમાં જલારામ બાપાની મૂર્તિ ખંડિત કરતા વિવાદ
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના કુંભારપરાના રહેવાસી અને શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરના પુજારી વિનોદભાઈ રામકૃષ્ણભાઈ મહેતા (ઉ.વ.૬૬) પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. ૦૧ રોજ રાત્રીના સમયે વાંકાનેરના દીવાનપરામાં રહેતો પ્રકાશ વાઢેર નામનો શખ્સ જલારામ મંદિરે આવ્યો હતો, ત્યારે મંદિરમાં તૂટવાનો અવાજ આવતા ફરિયાદી પુજારી ચેક કરવા જતા આરોપી પ્રકાશ વાઢેરે જલારામ બાપાની મૂર્તિનો હાથ તોડી નાખ્યો હતો અને તે ઉપરાંત મંદિરના મહંત સ્વ. રામકિશોરદાસ બાપુનો કાચનો ફોટો તોડી મૂર્તિનો હાથનો અંગુઠો તોડી નાખ્યો હતો અને આરોપી બાદમાં નાસી ગયો હતો.

જે બનાવ અંગે પુજારીની ફરિયાદને પગલે વાંકાનેર સીટી પોલીસે આરોપી સામે આઈપીસી કલમ 295 અને 427 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, રવિવારના રોજ જલારામ જયંતીનો પાવન અવસર હોય તે પૂર્વે જલારામ બાપાની મૂર્તિ ખંડિત થવાના બનાવને પગલે ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો હતો. તો પોલીસે પણ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Intro:gj_mrb_04_wakaner_murti_khandit_visual_av_gj10004
gj_mrb_04_wakaner_murti_khandit_script_av_gj10004

gj_mrb_04_wakaner_murti_khandit_ av_gj10004
Body:વાંકાનેરના મંદિરમાં જલારામ બાપાની મૂર્તિ ખંડિત કરાઈ, પોલીસ ફરિયાદ
         વાંકાનેરમાં આવેલ મંદિરમાં રહેલ પૂજ્ય જલારામ બાપા તેમજ અન્ય ફોટાને નુકશાન પહોંચાડવામાં આવ્યું હોય જે મામલે મંદિરના પૂજારીની ફરિયાદને આધારે વાંકાનેર સીટી પોલીસે એક શખ્શ સામે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે
         બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના કુંભારપરાના રહેવાસી અને શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરના પુજારી વિનોદભાઈ રામકૃષ્ણભાઈ મહેતા (ઉ.વ.૬૬) પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૧ રોજ રાત્રીના સમયે વાંકાનેરના દીવાનપરામાં રહેતો પ્રકાશ વાઢેર નામનો શખ્શ મંદિરે આવ્યો હતો અને શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરે આવેલ જલારામ મંદિરમાં ગયો હતો ત્યારે મંદિરમાં કઈક તૂટવાનો અવાજ આવતા ફરિયાદી પુજારી ચેક કરવા જતા આરોપી પ્રકાશ વાઢેરે જલારામ બાપાની મૂર્તિનો હાથ તોડી નાખ્યો હતો અને તે ઉપરાંત મંદિરના મહંત સ્વ. રામકિશોરદાસ બાપુનો કાચનો ફોટો તોડી નાખ્યો હોય અને મહંત સ્વ. રામકિશોરદાસ બાપુની મૂર્તિનો હાથનો અંગુઠો તોડી નાખ્યો હતો અને આરોપી બાદમાં નાસી ગયો હોય જે બનાવ અંગે પુજારીની ફરિયાદને પગલે વાંકાનેર સીટી પોલીસે આરોપી સામે આઈપીસી કલમ ૨૯૫ અને ૪૨૭ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
         ઉલ્લેખનીય છે કે આવતીકાલે જ જલારામ જયંતીનો પાવન અવસર હોય તે પૂર્વે જલારામ બાપાની મૂર્તિ ખંડિત થવાના બનાવને પગલે ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે તો પોલીસે પણ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.