ETV Bharat / state

માળિયાના હરીપર શાળાના આચાર્ય અને CRC કો-ઓર્ડીનેટરને ફરજ મૌકુફ કરાયા

author img

By

Published : Jan 20, 2020, 10:07 PM IST

મોરબીઃ માળિયા તાલુકાના હરીપર પ્રાથમિક શાળાના આચાર્ય પાયક હસીનાબેન અને માળિયા ક્લસ્ટરના સીઆરસી કો ઓર્ડીનેટર ગોસ્વામી કેતનપુરી બંનેને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. જેમાં હરીપરના આચાર્યએ ખોટી રીતે વિદ્યાર્થીઓના પરીક્ષામાં માર્કિંગ કરવામાં આવ્યા હતા. તેમજ બેદરકારી બદલ કાર્યવાહી કરાઈ છે, જયારે સીઆરસી કેતનપૂરી ગોસ્વામીએ ઓનલાઈન રીપોરીંગ કરેલ ના હોય જેથી ફરજમાં બેદરકારી દાખવવામાં આવી હતી.

મોરબીઃ
મોરબીઃ

માળિયા હરીપર શાળામાં ૨૦૦૪થી ફરજ બજાવતા હસીનાબેન પાયકએ જણાવ્યું હતું કે, "15 જાન્યુઆરીના રોજ પ્રાથમિક શિક્ષણ અધિકારી અમારી શાળામાં તપાસ માટે આવ્યા હતા અને તેને શું તપાસ કરી તે મને ખબર નથી તો તપાસ બાદ શું ભૂલ હતી તે સાહેબે મને જણાવી નથી. અને આજે અચાનક જ મને ફરજ મૌકુફ કરવાનો આદેશ માળિયા ટીડીઓએ આપ્યો છે."

માળિયાના હરીપર શાળાના આચાર્ય અને સી.આર.સી કો-ઓર્ડીનેટરને ફરજ મૌકુફ કરાયા

હરીપર ગામના સરપંચ જેસરભાઈ જણાવે છે કે ,અમારા ગામની શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હસીનાબેનનો કોઈ વાંક નથી. એક તો અમારી શાળામાં શિક્ષકો ઘટે છે, 7 ને બદલે 6 શિક્ષકો છે અને આચાર્યને પણ શાળામાંથી તાલુકા પંચાયતમાં જવા દેવામાં આવે છે. તો અમારા ગામના બાળકો કઈ રીતે અભ્યાસ કરી શકશે.

આચાર્ય અને સીઆરસી કો ઓર્ડીનેટરને ફરજ મોકૂફ કર્યા બાદ તપાસ માટે ત્રણ ત્રણ સદસ્યોની કમિટી બનાવી છે. જેમાં આચાર્યના કેસમાં તપાસ માટે માળિયા ટીપીઓ, મોરબી કેળવણી નિરીક્ષક અને મોરબી ટીપીઓની ટીમ બનાવી છે. જયારે, સીઆરસી કેસની તપાસ માટે મદદનીશ પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર, બીઆરસી માળિયા અને ટીપીઓ માળિયાની ટીમ બનાવી છે.

માળિયા હરીપર શાળામાં ૨૦૦૪થી ફરજ બજાવતા હસીનાબેન પાયકએ જણાવ્યું હતું કે, "15 જાન્યુઆરીના રોજ પ્રાથમિક શિક્ષણ અધિકારી અમારી શાળામાં તપાસ માટે આવ્યા હતા અને તેને શું તપાસ કરી તે મને ખબર નથી તો તપાસ બાદ શું ભૂલ હતી તે સાહેબે મને જણાવી નથી. અને આજે અચાનક જ મને ફરજ મૌકુફ કરવાનો આદેશ માળિયા ટીડીઓએ આપ્યો છે."

માળિયાના હરીપર શાળાના આચાર્ય અને સી.આર.સી કો-ઓર્ડીનેટરને ફરજ મૌકુફ કરાયા

હરીપર ગામના સરપંચ જેસરભાઈ જણાવે છે કે ,અમારા ગામની શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હસીનાબેનનો કોઈ વાંક નથી. એક તો અમારી શાળામાં શિક્ષકો ઘટે છે, 7 ને બદલે 6 શિક્ષકો છે અને આચાર્યને પણ શાળામાંથી તાલુકા પંચાયતમાં જવા દેવામાં આવે છે. તો અમારા ગામના બાળકો કઈ રીતે અભ્યાસ કરી શકશે.

આચાર્ય અને સીઆરસી કો ઓર્ડીનેટરને ફરજ મોકૂફ કર્યા બાદ તપાસ માટે ત્રણ ત્રણ સદસ્યોની કમિટી બનાવી છે. જેમાં આચાર્યના કેસમાં તપાસ માટે માળિયા ટીપીઓ, મોરબી કેળવણી નિરીક્ષક અને મોરબી ટીપીઓની ટીમ બનાવી છે. જયારે, સીઆરસી કેસની તપાસ માટે મદદનીશ પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર, બીઆરસી માળિયા અને ટીપીઓ માળિયાની ટીમ બનાવી છે.

Intro:gj_mrb_03_techars_notice_visual_pkg_gj10004
gj_mrb_03_techars_notice_bite_pkg_gj10004
gj_mrb_03_techars_notice_script_pkg_gj10004

gj_mrb_03_techars_notice_pkg_gj10004
Body:એન્કર
         મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા ફરજમાં બેદરકારી બદલ સીઆરસી કો ઓર્ડીનેટર તેમજ એક આચાર્યને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવાનો નિર્ણય લેવાયો છે ત્યારે શિક્ષણ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે તો ફરજ મૌકુફ કરેલા શિક્ષકને તેનું શું ભૂલ છે તે ખબર ન નથી
વીઓ ૦૧

માળિયા તાલુકાના હરીપર પ્રાથમિક શાળાના આચાર્ય પાયક હસીનાબેન અને માળિયા ક્લસ્ટરના સીઆરસી કો ઓર્ડીનેટર ગોસ્વામી કેતનપુરી બેને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે જેમાં હરીપરના આચાર્યએ ખોટી રીતે વિદ્યાર્થીઓના પરીક્ષામાં માર્કિંગ કરવામાં આવ્યા હતા તેમજ રેકર્ડ નિભાવ કરાયો ના હોય જે બેદરકારી બદલ કાર્યવાહી કરાઈ છે જયારે સીઆરસી કેતનપૂરી ગોસ્વામીએ ઓનલાઈન રીપોરીંગ કરેલ ના હોય જેથી ફરજમાં બેદરકારી દાખવવામાં આવી હતી
બાઈટ ૦૧ : મયુર પારેખ, જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મોરબી
વીઓ ૦૨
          માળિયા હરીપર શાળામાં ૨૦૦૪ થી ફરજ બજાવતા હસીનાબેન પાયકએ જણાવ્યું હતું કે ગત તા.૧૫ ના રોજ પ્રાથમિક શિક્ષણ અધિકારી અમારી શાળામાં તપાસ માટે આવ્યા હતા અને તેને શું તપાસ કરી તે મને ખબર નથી તો તપાસ બાદ શું ભૂલ હતી તે પણ મને ખબર નથી સાહેબે તપાસ કરી મારી શું ભૂલ છે તે મને જણાવી નથી તો મને કેમ ખબર પડે કે આ મારી ભૂલ છે અને આજે અચાનક જ ફરજ મૌકુફ કરવાનો આદેશ માળિયા ટીડીઓ મને આપી ગયા તો હરીપર ગામના સરપંચ જેસરભાઈ જણાવે છે કે અમારા ગામની શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હસીનાબેનનો કાઈ વાંક નથી એક તો અમારી શાળામાં શિક્ષકોનો ઘટ છે ૭ ને બદલે ૬ શિક્ષકો છે અને આચાર્યને પણ શાળામાં માંથી તાલુકા પંચાયતમાં જવા દેવામાં આવે છે તો અમારા ગામના બાળકો કઈ રીતે અભ્યાસ કરી શકશે
બાઈટ ૦૨ : હસીનાબેન પાયક, આચાર્ય હરીપર શાળા
બાઈટ ૦૩ : જેસરભાઈ, સરપંચ હરીપર શાળા
વીઓ ૦૩
         આચાર્ય અને સીઆરસી કો ઓર્ડીનેટરને ફરજ મોકૂફ કર્યા બાદ તપાસ માટે ત્રણ ત્રણ સદસ્યોની કમિટી બનાવી છે જેમાં આચાર્યના કેસમાં તપાસ માટે માળિયા ટીપીઓ, મોરબી કેળવણી નિરીક્ષક અને મોરબી ટીપીઓની ટીમ બનાવી છે જયારે સીઆરસી કેસની તપાસ માટે મદદનીશ પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર, બીઆરસી માળિયા અને ટીપીઓ માળિયાની ટીમ બનાવી છે
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.