ETV Bharat / state

મોરબીના ખેડૂતોએ સર્વેનુસાર આર્થિક રાહત મેળવવા તંત્રને આવેદન પાઠવ્યું - ગુજરાત કિશાન સંગઠન

મોરબીઃ જિલ્લામાં આ વર્ષે ભારે વરસાદના કારણે ખેતરોમાં ખાસ કરીને કપાસ, મગફળીના પાકને ભારે નુકશાન થયું છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને રાહત માટે સર્વે કરી મદદ કરવાની જાહેરાત કરવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ મોરબી જિલ્લાના અનેક ગામોમાં સર્વે કરાયો નથી. જેથી જિલ્લાના ખેડૂતોએ જિલ્લા ખેતીવાડી અધિકારીને આવેદન પાઠવ્યું હતું.

મોરબી
author img

By

Published : Oct 24, 2019, 3:46 AM IST

જિલ્લામાં ચોમાસા દરમિયાન 150 % કરતા વધુ વરસાદ નોંધાયો હતો. જેના કારણે ઉભા પાકને નુકસાન થયું હતું. ખાસ કરીને કપાસ,મગફળીના પાકને વધારે નુકસાન થયું હતું. જેથી રાજ્ય સરકારે ખેડૂતોને રાહત મળે તે માટે સર્વે કામગીરી હાથ ધરી હતી. પરંતુ મોરબી જિલ્લાના 150 ગામોમાં સર્વે કામગીરી કરવામાં આવી નથી. જેના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

મોરબીના ખેડૂતોએ સર્વેનુસાર આર્થિક રાહત મેળવવા તંત્રને આવેદન પાઠવ્યું

આ અંગે જિલ્લાના ખેડૂતોએ ગુજરાત કિશાન સંગઠનના અગ્રણી રતનસિંહ ડોડિયા, જિલ્લા પંચાયત કિશોર ચીખલીયાની આગેવાનીમાં ખેડૂતોએ જિલ્લા ખેતીવાડી અધિકારીને આવેદન પાઠવામાં આવ્યું હતું અને માંગ કરી હતી કે, 7 દિવસમાં વીમા કંપનીએ નુકસાનીનું સર્વે કરી આકરણી પૂરી કરી દેવાની હોય છે. પરંતુ આજે 23 દિવસ થયાં હોવા છતાં હજુ સર્વેની ચાલુ કામગીરીએ વીમા કંપનીને નોટીસ આપવામાં આવતી નથી.

પાકમાં થયેલાં નુકસાન વળતર અંગે વાત કરતાં ખેડૂતોએ જણાવ્યું હતું કે, "દિવાળીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે હજુ તો સર્વે કામગીરી પૂર્ણ થઇ નથી, તો વીમો ક્યાંથી આવશે?"

આમ, ખેડૂતોને દિવાળી સમયે જ અંધકારમાં રહેવાનો વારો આવ્યો છે. ત્યારે ખેતીવાડી અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે," મોરબી, ટંકારા,માળિયા અને વાંકાનેરમાં દિવાળી પહેલા સર્વે કામગીરી પૂર્ણ થઇ જશે પરંતુ હળવદમાં થોડા પ્રશ્નો હોવાથી તેમાં વિલંબ થશે."

જિલ્લામાં ચોમાસા દરમિયાન 150 % કરતા વધુ વરસાદ નોંધાયો હતો. જેના કારણે ઉભા પાકને નુકસાન થયું હતું. ખાસ કરીને કપાસ,મગફળીના પાકને વધારે નુકસાન થયું હતું. જેથી રાજ્ય સરકારે ખેડૂતોને રાહત મળે તે માટે સર્વે કામગીરી હાથ ધરી હતી. પરંતુ મોરબી જિલ્લાના 150 ગામોમાં સર્વે કામગીરી કરવામાં આવી નથી. જેના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

મોરબીના ખેડૂતોએ સર્વેનુસાર આર્થિક રાહત મેળવવા તંત્રને આવેદન પાઠવ્યું

આ અંગે જિલ્લાના ખેડૂતોએ ગુજરાત કિશાન સંગઠનના અગ્રણી રતનસિંહ ડોડિયા, જિલ્લા પંચાયત કિશોર ચીખલીયાની આગેવાનીમાં ખેડૂતોએ જિલ્લા ખેતીવાડી અધિકારીને આવેદન પાઠવામાં આવ્યું હતું અને માંગ કરી હતી કે, 7 દિવસમાં વીમા કંપનીએ નુકસાનીનું સર્વે કરી આકરણી પૂરી કરી દેવાની હોય છે. પરંતુ આજે 23 દિવસ થયાં હોવા છતાં હજુ સર્વેની ચાલુ કામગીરીએ વીમા કંપનીને નોટીસ આપવામાં આવતી નથી.

પાકમાં થયેલાં નુકસાન વળતર અંગે વાત કરતાં ખેડૂતોએ જણાવ્યું હતું કે, "દિવાળીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે હજુ તો સર્વે કામગીરી પૂર્ણ થઇ નથી, તો વીમો ક્યાંથી આવશે?"

આમ, ખેડૂતોને દિવાળી સમયે જ અંધકારમાં રહેવાનો વારો આવ્યો છે. ત્યારે ખેતીવાડી અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે," મોરબી, ટંકારા,માળિયા અને વાંકાનેરમાં દિવાળી પહેલા સર્વે કામગીરી પૂર્ણ થઇ જશે પરંતુ હળવદમાં થોડા પ્રશ્નો હોવાથી તેમાં વિલંબ થશે."

Intro:gj_mrb_02_khedut_probelm_reli_visual_pkg_gj10004
gj_mrb_02_khedut_probelm_reli_bite_01_pkg_gj10004
gj_mrb_02_khedut_probelm_reli_bite_02_pkg_gj10004
gj_mrb_02_khedut_probelm_reli_bite_03_pkg_gj10004
gj_mrb_02_khedut_probelm_reli_bite_04_pkg_gj10004
gj_mrb_02_khedut_probelm_reli_script_pkg_gj10004

gj_mrb_02_khedut_probelm_reli_ pkg_gj10004
Body:મોરબી જીલ્લામાં ચોમાસા દરમિયાન ૧૫૦ % કરતા વધારે વરસાદ નોંધાયો છે ત્યારે સપ્ટેમ્બરમાસમાં પડેલ ભારે વરસાદને પગલે ખેતરમાં ઉભા પાકને નુકશાની આવી હતી જેમાં પણ ખાસ કરીને કપાસ-મગફળીના પાકને વધારે નુકશાન થવા પામ્યું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને રાહત મળે તે માટે સર્વે કરી સહાય ચુકવવા માટે જાહેર કર્યું છે પરંતુ મોરબી જીલ્લામાં ૧૫૦ જેટલા ગામોમાં સર્વે કામગીરી બાકી હોવાથી ખેડૂતોને દિવાળી સમયે જ ચિંતાતુર બન્યા છે જેથીમોરબી જીલ્લાના ખેડૂતોએ આજે ગુજરાત કિશાન સંગઠનના અગ્રણી રતનસિંહ ડોડિયા, જીલ્લા પંચાયત કિશોર ચીખલીયાની આગેવાનીમાં ખેડૂતોએ જીલ્લા ખેતીવાડી અધિકારીને આવેદન પાઠવામાં આવ્યું હતું અને માંગ કરવામાં આવી કે ૭ દિવસમાં વીમા કંપનીએ નુકશાનીનું સર્વે કરી આકરણી પૂરી કરી દેવાની હોય જે પરંતુ આજે ૨૩ દિવસ થાય હોવા છતાં હજુ સર્વે ચાલુ છે તો કેમ વીમા કંપનીને નોટીસ આપવામાં આવતી નથી.તેમજવધુમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે દિવાળીને ગણતરીના દિવસો બાકીછે ત્યારે હજુ તો સર્વે કામગીરી પૂર્ણ થઇ નથી તો વીમો ક્યાંથી આવશે જેથી ખેડૂતોને દિવાળી સમયે જ અંધકાર માં રહેવું પડશે તેવી સ્થિતિ થઇ છે તો ખેતીવાડી અધિકારીએ જણવ્યું હતું કે મોરબી, ટંકારા,માળિયા અને વાંકાનેરમાં દિવાળી પહેલા સર્વે કામગીરી પૂર્ણ થઇ જશે પરંતુ હળવદમાં થોડા પ્રશ્નો હોવાથી તેમાં વિલંબ થશે

બાઈટ ૦૧ : રતનસિંહ ડોડીયા, ગુજરાત કિશાન સંગઠન અગ્રણી
બાઈટ ૦૨: કિશોર ચીખલીયા, જીલ્લા પંચાયત પ્રમુખ મોરબી
બાઈટ ૦૩ : નીરુભા જડ્જા, ખેડૂત
બાઈટ ૦૪ : ડી.બી.ગજેરા, જીલ્લા ખેતીવાડી અધિકારી મોરબી
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.