ETV Bharat / state

ગ્રાઉન્ડ રીપોર્ટઃ ચોમાસા અગાઉ મોરબીમાં ચેકડેમના દેખાયા તળિયા

author img

By

Published : Jun 8, 2019, 6:16 PM IST

મોરબીઃ રાજ્યમાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે અને હજુ મેઘરાજા ક્યારે દસ્તક દેશે તેની રાહ જોવાઇ રહી છે. ત્યારે મોરબી જિલ્લામાં ખેડૂતો માટે આશીર્વાદ સમાન ચેકડેમો કેટલા છે, તેમાં પાણીનો પુરવઠો કેટલો છે અને તંત્ર દ્વારા ચેકડેમોમાં પાણી માટે કેવી વ્યવસ્થા કરવામાં આવશે તે અંગે ETV ભારતની ટિમ દ્વારા ગ્રાઉન્ડ પર જઈ ખેડૂતોની સ્થિતિ જાણવાનું તેમજ ચેકડેમની હાલની પરિસ્થિતિ કેવી છે તે પર અભ્યાસ કર્યો હતો. તો ચાલો જોઈએ મોરબી જિલ્લામાં ચેકડેમની કેવી સ્થિતિ છે આ વિશેષ અહેવાલમાં...

ETV ભારતનો ગ્રાઉન્ડ રીપોર્ટ

મોરબી જિલ્લામાં કુલ 1800 જેટલા ચેકડેમ આવેલા છે. આ ચેકડેમ બનાવવાનું કાર્ય 2004-05 વેગવંતુ બન્યું હતું અને વિવિધ ગામના ખેડૂતોએ સિંચાઈની સુવિધા મળે તેવા હેતુથી ચેકડેમો બનાવવામાં આવ્યા છે. જો કે, ગત્ ચોમાસામાં અપૂરતા વરસાદને પગલે મોરબી જિલ્લાના મોટાભાગના ચેકડેમો ખાલીખમ પડ્યા છે. જેથી ચેકડેમોની પૂરતી સંખ્યા હોવા છતાં ખેડૂતોને ચોમાસા પૂર્વેની ખેતીની તૈયારી કરવા માટે પાણી ઉપલબ્ધ નથી. જેથી ખેડૂતોને વરસાદ આવે ત્યાં સુધી રાહ જોવી પડશે. મોરબી જિલ્લાના સિંચાઈના અધિકારીઓ જણાવે છે કે, ચેકડેમો ખેડૂતો માટે આવકારદાયક છે કારણ કે, સરેરાશ એક ખેડૂત દીઠ 25થી 30 સેક્ટરનો લાભ મળે છે એટલે નાના એવા ચેકડેમમાંથી પણ નાના ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે છે. જોકે ગત વર્ષે વરસાદની અપૂરતા વરસાદને લીધે કેટલી ખાલી પડ્યા છે.

મોરબી જિલ્લાના ચેકડેમની આ પરિસ્થિતિ પગલે સ્વાભાવિક છે કે, ખેડૂતો નિરાશ જોવા મળે છે, ત્યારે મોરબી તાલુકાના ધરમપુર ગામના માજી સરપંચ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, તેમના ગામમાં આવેલા ચેકડેમમાં મચ્છુ નદીમાંથી પાણી આવે છે. જો કે, મચ્છુ નદીમાં ગટરનું ગંદુ પાણી ઠલવાતું હોવાથી દૂષિત પાણી મળે છે જેનો ખેતી માટે ઉપયોગ કરવો પડે છે. સાથે આ ગામના ખેડૂતે જણાવ્યું કે, 40 વિઘા જમીનમાં કપાસ અને મગફળી વાવેતર કર્યું છે, જેમાં પીયત માટે દૂષિત પાણીનો વપરાશ કરવો પડે છે. જેથી જમીનને નુકસાન પહોંચાડે છે, પરંતુ અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી ગંદુ પાણી વાપરવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે.

મોરબીમાં ચેકડેમોની સ્થિતિ જાણવા ETV ભારતનો ગ્રાઉન્ડ રીપોર્ટ

મોરબીના જૂના સાબર ગામના ખેડૂતે જણાવ્યું કે, તેમનું ગામ મુખ્ય ખેતી પર આધારિત છે, પરંતુ મચ્છુ નદીમાં પાણી નથી જેથી તેને ચોમાસા પૂર્વે વાવેતરની તૈયારી કરવાનો અવસર જ મળ્યો નથી. હવે તો વરસાદ થાય તેની રાહ ખેડૂતો આતુરતાથી જોઈ રહ્યા છે.

મોરબીમાં 10 ડેમો આવેલા છે અને નર્મદાની માળિયા તેમજ મોરબી બ્રાન્ચ કેનાલ ઉપર લાગુ પડે છે, તે છતાં ખેડૂતો સિંચાઈના પાણી માટે પરેશાન છે. ગત્ વર્ષે અપૂરતા વરસાદને કારણે મોટાભાગના ડેમો ખાલી હોવાથી બચેલો જથ્થો પીવા માટે અનામત રાખવામાં આવ્યો છે. જેથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળે તેવા કોઈ અણસાર જોવા મળતા નથી. તેમજ ચેકડેમોમાં પણ પાણી નથી ત્યારે ખેડૂતોને તો માત્ર કુદરતનો જ એક આધાર રહેશે. આ વર્ષે વરસાદ સારો પડે તે માટે ખેડૂતો કુદરને પ્રાર્થના કરી રહ્યા છે.

મોરબી જિલ્લામાં કુલ 1800 જેટલા ચેકડેમ આવેલા છે. આ ચેકડેમ બનાવવાનું કાર્ય 2004-05 વેગવંતુ બન્યું હતું અને વિવિધ ગામના ખેડૂતોએ સિંચાઈની સુવિધા મળે તેવા હેતુથી ચેકડેમો બનાવવામાં આવ્યા છે. જો કે, ગત્ ચોમાસામાં અપૂરતા વરસાદને પગલે મોરબી જિલ્લાના મોટાભાગના ચેકડેમો ખાલીખમ પડ્યા છે. જેથી ચેકડેમોની પૂરતી સંખ્યા હોવા છતાં ખેડૂતોને ચોમાસા પૂર્વેની ખેતીની તૈયારી કરવા માટે પાણી ઉપલબ્ધ નથી. જેથી ખેડૂતોને વરસાદ આવે ત્યાં સુધી રાહ જોવી પડશે. મોરબી જિલ્લાના સિંચાઈના અધિકારીઓ જણાવે છે કે, ચેકડેમો ખેડૂતો માટે આવકારદાયક છે કારણ કે, સરેરાશ એક ખેડૂત દીઠ 25થી 30 સેક્ટરનો લાભ મળે છે એટલે નાના એવા ચેકડેમમાંથી પણ નાના ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે છે. જોકે ગત વર્ષે વરસાદની અપૂરતા વરસાદને લીધે કેટલી ખાલી પડ્યા છે.

મોરબી જિલ્લાના ચેકડેમની આ પરિસ્થિતિ પગલે સ્વાભાવિક છે કે, ખેડૂતો નિરાશ જોવા મળે છે, ત્યારે મોરબી તાલુકાના ધરમપુર ગામના માજી સરપંચ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, તેમના ગામમાં આવેલા ચેકડેમમાં મચ્છુ નદીમાંથી પાણી આવે છે. જો કે, મચ્છુ નદીમાં ગટરનું ગંદુ પાણી ઠલવાતું હોવાથી દૂષિત પાણી મળે છે જેનો ખેતી માટે ઉપયોગ કરવો પડે છે. સાથે આ ગામના ખેડૂતે જણાવ્યું કે, 40 વિઘા જમીનમાં કપાસ અને મગફળી વાવેતર કર્યું છે, જેમાં પીયત માટે દૂષિત પાણીનો વપરાશ કરવો પડે છે. જેથી જમીનને નુકસાન પહોંચાડે છે, પરંતુ અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી ગંદુ પાણી વાપરવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે.

મોરબીમાં ચેકડેમોની સ્થિતિ જાણવા ETV ભારતનો ગ્રાઉન્ડ રીપોર્ટ

મોરબીના જૂના સાબર ગામના ખેડૂતે જણાવ્યું કે, તેમનું ગામ મુખ્ય ખેતી પર આધારિત છે, પરંતુ મચ્છુ નદીમાં પાણી નથી જેથી તેને ચોમાસા પૂર્વે વાવેતરની તૈયારી કરવાનો અવસર જ મળ્યો નથી. હવે તો વરસાદ થાય તેની રાહ ખેડૂતો આતુરતાથી જોઈ રહ્યા છે.

મોરબીમાં 10 ડેમો આવેલા છે અને નર્મદાની માળિયા તેમજ મોરબી બ્રાન્ચ કેનાલ ઉપર લાગુ પડે છે, તે છતાં ખેડૂતો સિંચાઈના પાણી માટે પરેશાન છે. ગત્ વર્ષે અપૂરતા વરસાદને કારણે મોટાભાગના ડેમો ખાલી હોવાથી બચેલો જથ્થો પીવા માટે અનામત રાખવામાં આવ્યો છે. જેથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળે તેવા કોઈ અણસાર જોવા મળતા નથી. તેમજ ચેકડેમોમાં પણ પાણી નથી ત્યારે ખેડૂતોને તો માત્ર કુદરતનો જ એક આધાર રહેશે. આ વર્ષે વરસાદ સારો પડે તે માટે ખેડૂતો કુદરને પ્રાર્થના કરી રહ્યા છે.

Intro:r gj mrb 07 08jun chekdam special story script pkg ravi


Body:હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે અને હજુ મેઘરાજા ક્યારે દસ્તક દેશે તેની રાહ જોવાઇ રહી છે ત્યારે મોરબી જિલ્લામાં ખેડૂતો માટે આશીર્વાદ સમાન ચેકડેમો કેટલા છે અને ચેકડેમમાં પાણીનો પુરવઠો કેટલો છે તંત્ર દ્વારા ચેકડેમો પાણી માટે કેવી વ્યવસ્થા કરવામાં આવશે તે અંગે etv ભારતની ટીમ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો ઉપર જોઈ અને ખેડૂતોની સ્થિતિ જાણવાનું તેમજ ચેક ડેમ ની હાલની પરિસ્થિતિ વિશે પ્રયાસ કરાયો હતો ક્યારે મોરબી જિલ્લામાં ચેકડેમની કેવી સ્થિતિ છે જોઈએ આ વિશેષ અહેવાલમાં

વિઓ ૧ :
મોરબી જિલ્લામાં કુલ ૧૮૦૦ જેટલા ચેકડેમ આવેલા છે ચેક બનાવવાનું કાર્ય ચેકડેમ બનાવવાનું કાર્ય કાર્ય 2004 પાંચથી વેગવંતુ બન્યું હતું અને વિવિધ ગામના ખેડૂતોએ સિંચાઈની સુવિધા મળે તેવા હેતુથી ચેકડેમો બનાવ્યા છે જોકે ગત ચોમાસામાં અપૂરતા વરસાદને પગલે મોરબી જિલ્લાના મોટાભાગના ચેકડેમો ખાલીખમ પડ્યા છે જેથી ચેકડેમોની પૂરતી સંખ્યા હોવા છતાં ખેડૂતોને ચોમાસા પૂર્વે ની ખેતી ની તૈયારી કરવા માટે પાણી નથી અને વરસાદ આવે ત્યાં સુધી રાહ જોવી પડશે મોરબી જિલ્લાના સિંચાઈના અધિકારીઓ જણાવે છે કે ચેકડેમો ખેડૂતો માટે આવકારદાયક છે કારણ કે સરેરાશ એક છે તેમની 25થી 30 સેક્ટર નો લાભ મળે છે એટલે નાના એવા ચેકડેમમાંથી પણ નાના ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે છે જોકે ગત વર્ષે વરસાદની અપૂરતા વરસાદને લીધે કેટલી ખાલી પડ્યા છે તેમજ ગામોના તળાવની સ્થિતિ પણ સારી નથી મચ્છુ બી અને મચ્છુ 300 ઊંચાઈને વચ્ચે આવેલા છે કે હું પાણી છે બાકી નજીક ડેમો ખાલીખમ જોવા મળે છે

બાઈટ : 1 સતીશ ઉપાધ્યાય : મોરબી જિલ્લા સિંચાઈ અધિકારી

વિઓ 2 :
મોરબી જીલ્લાના ચેકડેમની આ પરિસ્થિતિ પગલે સ્વાભાવિક જ ખેડૂતો નિરાશ જોવા મળે ત્યારે મોરબી તાલુકાના ધરમપુર ગામના માજી સરપંચ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે તેના ગામને આવેલા ચેકડેમમાં મચ્છુ નદી માંથી પાણી આવે છે જોકે મચ્છુ નદીમાં ગટરનું ગંદુ પાણી ઠલવાતું હોય જેથી દૂષિત પાણી મળે છે જે ખેતી માટે ઉપયોગ કરવો પડે છે તો આવો જ સૂર ખેડૂતે પણ કરાવ્યો હતો અને જણાવ્યું હતું કે તેને ૪૦ વિઘા જમીનમાં કપાસ અને મગફળી વાવેતર કર્યું છે જો કે તેને પીએચ માટે દૂષિત પાણીનો વપરાશ કરવો પડે છે જે જમીનને નુકસાન પહોંચાડે છે પરંતુ અન્ય કોઈ વિકલ્પ નથી જેથી આવું પાણી વાપરો માટે ખેડૂતો મજબૂર બન્યા હોવાનું જણાવ્યું હતું જ્યારે મોરબીના જૂના સાબર ગામના ખેડૂતે જણાવ્યું છે તેનું ગામ મુખ્ય ખેતી પર આધારિત છે પરંતુ મચ્છુ નદીમાં પાણી નથી જેથી તેને ચોમાસા પૂર્વે વાવેતર ની તૈયારી કરવાનો અવસર મળ્યો નથી વરસાદ થાય તેની રાહ ખેડૂતો આતુરતાથી જોઈ રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું

બાઈટ 2 : ધરમશીભાઈ પટેલ : પૂર્વ સરપચ ધરમપુર

બાઈટ 3 : બાલુભાઈ પટેલ , ખેડૂત , ધરમપુર ગામ

બાઈટ 4 : ધર્મેશભાઈ પ્રજાપતિ : જુના સાદુંળકા

વિઓ 3
મોરબી જિલ્લામાં ૧૦ ડેમો આવેલા છે વળી નર્મદાની માળિયાને તેમજ મોરબી બ્રાન્ચ કેનાલ ઉપર લાગુ પડે છે છતાં પણ ખેડૂતોને સિંચાઈ માટે પાણી માટે પરેશાન છે ગત વર્ષે અપૂરતા વરસાદને કારણે ખાલી થઇ ગયા છે મોટાભાગના ડેમો ખાલી હોવાથી બચેલો જથ્થો પીવા માટે અનામત રાખે છે જેથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળે તેવા કોઈ અણસાર જોવા મળતા નથી તેમ જ ચેકડેમો પણ પણ પાણી નથી ત્યારે ખરો કુદરતનું એક જ આધાર ખેડૂતોને રહેશે અને સારા તેમજ રહેલા વરસાદ માટે ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે


Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
96876 22033
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.