ETV Bharat / state

માળીયાના રણકાંઠા વિસ્તારના રહેવાસીઓની પાણી આપવા માંગ

મોરબીઃ માળિયાના રણકાંઠાના માછીમારી કરતા ગરીબ પરિવારોને પીવાનું પાણી આપવા માટે માળિયા નગરપાલિકાના સદસ્ય અને માળિયા શહેર ભાજપના મહામંત્રી અમીનભાઈ ભટ્ટીએ પાણી પુરવઠા બોર્ડમાં રજૂઆત કરી હતી.

author img

By

Published : Apr 20, 2019, 9:39 AM IST

આ રજુઆતમાં જણાવવામાં આવ્યુ કે માળિયા તાલુકાના બગસરા ગામ પાસેના રણ વિસ્તારમાં જારીલા નામથી ઓળખાતા કાંઠા વિસ્તારમાં લોકોન પાણીની સમસ્યાથી ત્રાહીમામ થઇ ગયા છે. આ વિસ્તારમાં અંદાજે 25 જેટલાં પરિવાર વસવાટ કરે છે. જેઓને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. આ વિસ્તારમાં ગરીબ પરિવારના બાળકો પીવાના પાણી માટે તરસી રહ્યા છે.

આ પરિવારોની માંગ એટલી જ છે કે આ વિસ્તારમાં ટેન્કર દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવે.આ ગરીબ પરિવારો માછીમારી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.પછાત એવા માળિયા તાલુકામાં પીવાના પાણીની તંગી વર્તાય છે. આથી તંત્ર દ્વારા તાકીદે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

આ રજુઆતમાં જણાવવામાં આવ્યુ કે માળિયા તાલુકાના બગસરા ગામ પાસેના રણ વિસ્તારમાં જારીલા નામથી ઓળખાતા કાંઠા વિસ્તારમાં લોકોન પાણીની સમસ્યાથી ત્રાહીમામ થઇ ગયા છે. આ વિસ્તારમાં અંદાજે 25 જેટલાં પરિવાર વસવાટ કરે છે. જેઓને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. આ વિસ્તારમાં ગરીબ પરિવારના બાળકો પીવાના પાણી માટે તરસી રહ્યા છે.

આ પરિવારોની માંગ એટલી જ છે કે આ વિસ્તારમાં ટેન્કર દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવે.આ ગરીબ પરિવારો માછીમારી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.પછાત એવા માળિયા તાલુકામાં પીવાના પાણીની તંગી વર્તાય છે. આથી તંત્ર દ્વારા તાકીદે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

R_GJ_MRB_02_20APR_MALIYA_PANI_RJUAAT_PHOTO_01_AV_RAVI

R_GJ_MRB_02_20APR_MALIYA_PANI_RJUAAT_PHOTO_02_AV_RAVI

R_GJ_MRB_02_20APR_MALIYA_PANI_RJUAAT_PHOTO_03_AV_RAVI

R_GJ_MRB_02_20APR_MALIYA_PANI_RJUAAT_SCRIPT_AV_RAVI


માળીયાના રણકાંઠા વિસ્તારના મચ્છીમારીમારી કરતા પરીવારીને પાણી આપવા માંગ

માળીયાના રણકાંઠાના માચ્છીમારી કરતા ગરીબ પરિવારોને પીવાનું પાણી આપવા માટે માળિયા નગરપાલિકાના સદસ્ય અને માળિયા શહેર ભાજપના મહામંત્રી અમીનભાઈ ભટ્ટીએ પાણી પુરવઠા બોર્ડમાં રજૂઆત કરી છે.

રજુઆતમાં જણાવ્યું છે કે માળીયા તાલુકાના બગસરા ગામ પાસેના રણ વિસ્તારમાં જારીલા નામથી ઓળખાતા કાંઠા વિસ્તારમાં લોકો  પાણીની સમસ્યાથી ત્રાહીમામ પોકારી  ઉઠયા છે. આ વિસ્તાર માં અંદાજે 25 જેટલાં  પરિવાર વસવાટ કરે છે. જેઓને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. આ વિસ્તારમાં ગરીબ પરિવારના બાળકો પીવાના પાણી માટે તરસી રહ્યા છે. આ પરિવારોની માંગ એટલી જ છે કે આ વિસ્તાર માં ટેન્કર દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવે. મહત્વનું  છે કે આ ગરીબ પરિવારો માછીમારી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.

            પછાત એવા માળીયા તાલુકામાં પીવાના પાણીની તંગી વર્તાય છે જેથી તંત્ર દ્વારા તાકીદે પીવાના પાણીની વ્યવસ્થા કરાય તેવી માંગ કરવામાં આવી છે 

 

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.