ETV Bharat / state

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સ્થાનિકોએ પાણીની લાઈન આપવા કરી માગ

મોરબીઃ શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં પીવાના પાણીની લાઈન ન હોવાથી આ મામલે સ્થાનિકોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

author img

By

Published : May 25, 2019, 3:08 AM IST

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પાણીની લાઈન આપવાની માંગ

મોરબીના લક્ષ્મીનગરના રહેવાસીઓએ કલેક્ટરને આવેદન પાઠવીને રજૂઆત કરી હતી કે, મોરબીની લક્ષ્મીનગર સોસાયટી, ત્રાજપર ગ્રામ્ય વિસ્તારમાં સરકારી પાણીની પાઈપલાઈન આપવામાં આવી નથી.


આ વિસ્તારમાં અનુસુચિત જાતિના લોકો રહેતા હોય છે જેથી પીવાના પાણી માટે અનુસુચિત ગ્રાન્ટમાંથી મળવા પાત્ર હોય છે. આ કારણોસર લક્ષ્મીનગર સોસાયટી, ત્રાજપરમાં પાણીની લાઈન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ વિસ્તારમાં પછાતવર્ગ રહેતો હોવાથી પાણી આપવામાં આવતું નથી તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. જેથી આવેદન પત્ર પાઠવીને પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

મોરબીના લક્ષ્મીનગરના રહેવાસીઓએ કલેક્ટરને આવેદન પાઠવીને રજૂઆત કરી હતી કે, મોરબીની લક્ષ્મીનગર સોસાયટી, ત્રાજપર ગ્રામ્ય વિસ્તારમાં સરકારી પાણીની પાઈપલાઈન આપવામાં આવી નથી.


આ વિસ્તારમાં અનુસુચિત જાતિના લોકો રહેતા હોય છે જેથી પીવાના પાણી માટે અનુસુચિત ગ્રાન્ટમાંથી મળવા પાત્ર હોય છે. આ કારણોસર લક્ષ્મીનગર સોસાયટી, ત્રાજપરમાં પાણીની લાઈન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ વિસ્તારમાં પછાતવર્ગ રહેતો હોવાથી પાણી આપવામાં આવતું નથી તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. જેથી આવેદન પત્ર પાઠવીને પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

R_GJ_MRB_04_24MAY_MORBI_PANI_AAVEDAN_PHOTO_AV_RAVI

R_GJ_MRB_04_24MAY_MORBI_PANI_AAVEDAN_SCRIPT_AV_RAVI

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પાણીની લાઈન આપવાની માંગ

લત્તાવાસીઓએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું

        મોરબીના સામાકાંઠે આવેલી સોસાયટીમાં પીવાના પાણીની લાઈન ના હોય જેથી આ મામલે આજે જીલ્લા કલેકટરને રજૂઆત કરીને યોગ્ય કરવાની માંગ કરવામાં આવી છે

        મોરબીના લક્ષ્મીનગરના રહેવાસીઓએ કલેકટરને આવેદન પાઠવીને રજૂઆત કરી છે કે મોરબીની લક્ષ્મીનગર સોસાયટી, ત્રાજપર ગ્રામ્ય વિસ્તારમાં સરકારી પાઈપલાઈન આપવામાં આવી નથી જેથી સરકાર તરફથી પીવાના પાણીની પાઈપલાઈન આપવામાં આવે જે પીવાનું પાણી નગરપાલિકા વિસ્તારમાં આવે છે તેમાં અનુસુચિત જાતિના માણસો રહેતા હોય જેથી પીવાના પાણી માટે અનુસુચિત ગ્રાન્ટમાંથી મળવા પાત્ર હોય જેથી લક્ષ્મીનગર સોસાયટી, ત્રાજપરમાં પાણીની લાઈન આપવામાં આવે તેવી માંગ કરી છે આ વિસ્તારમાં પછાતવર્ગ રહેતો હોય જેથી પાણી આપવામાં આવતું નથી તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે જેથી આવેદન પાઠવીને પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે

 

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩  

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.