ETV Bharat / state

મોરબીમાં આવેલા નિલકંઠ મહાદેવના કરો દર્શન

author img

By

Published : Aug 29, 2019, 9:02 AM IST

મોરબી: હિંદુ ધર્મમાં શ્રાવણ માસનું અનેરું મહત્વ છે. મોરબીના પ્રાચીન નિલકંઠ મહાદેવ મંદિરમાં પણ ભક્તોની ભારે ભીડ જામે છે.જ્યારે મંદિરનો 520મો પાટોત્સવ છે, ત્યારે આ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે. મોરબીના મધ્યમાં આવેલા નિલકંઠ મહાદેવનું મંદિર અતી પૌરાણિક અને પ્રાચીન છે. આ મંદિરને પહેલા શંકર આશ્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે.

મોરબીમાં આવેલા નિલકંઠ મહાદેવના કરો દર્શન

નિલકંઠ મહાદેવ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસમાં ભક્તોની ભીડ વધી જાય છે. નિલકંઠ મહાદેવના દર્શન માટે વર્ષોથી આવતા શ્રદ્ધાળુઓમાં અનેરી શ્રદ્ધા જોડાયેલી છે. આ મંદિર નજીક પક્ષીઓ માટે ચણ નાખવા માટેની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરની બાજુમાં એક બગીચો વિકસાવવામાં આવ્યો છે. જેથી કુદરતી સૌંદર્ય સાથે ધાર્મિક વાતાવરણ ઉભું થઈ શકે.

મોરબીમાં આવેલા નિલકંઠ મહાદેવના કરો દર્શન

આમ, હિન્દુ માટે અતિ પવિત્ર એવા શ્રાવણ માસમાં શિવાલયો ભક્તોથી છલકાય છે, ત્યારે મોરબીના નિલકંઠ મહાદેવ મંદિરમાં 520મો પાટોત્સવ એક સંયોગ બન્યો છે.

નિલકંઠ મહાદેવ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસમાં ભક્તોની ભીડ વધી જાય છે. નિલકંઠ મહાદેવના દર્શન માટે વર્ષોથી આવતા શ્રદ્ધાળુઓમાં અનેરી શ્રદ્ધા જોડાયેલી છે. આ મંદિર નજીક પક્ષીઓ માટે ચણ નાખવા માટેની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરની બાજુમાં એક બગીચો વિકસાવવામાં આવ્યો છે. જેથી કુદરતી સૌંદર્ય સાથે ધાર્મિક વાતાવરણ ઉભું થઈ શકે.

મોરબીમાં આવેલા નિલકંઠ મહાદેવના કરો દર્શન

આમ, હિન્દુ માટે અતિ પવિત્ર એવા શ્રાવણ માસમાં શિવાલયો ભક્તોથી છલકાય છે, ત્યારે મોરબીના નિલકંઠ મહાદેવ મંદિરમાં 520મો પાટોત્સવ એક સંયોગ બન્યો છે.

Intro:gj mrb 01 nilkath mahadev sharvan special script pkg gj10004

gj mrb 01 nilkath mahadev sharvan special bite 01 pkg gj10004

gj mrb 01 nilkath mahadev sharvan special bite 02 pkg gj10004

gj mrb 01 nilkath mahadev sharvan special bite 03 pkg gj10004

gj mrb 01 nilkath mahadev sharvan special PTC pkg gj10004

gj mrb 01 nilkath mahadev sharvan special visul pkg gj10004


Body:એન્કર:
હિંદુ ધર્મ માં શ્રાવણ માસનું અનેરું મહત્વ રહેલું છે અને પવિત્ર શ્રાવણ માસ પૂર્ણ થવાને આરે છે શિવાલયમાં હજુ પણ ભક્તો નો મેળો જોવા મળે છે દેવ દેવ મહાદેવ ને પૂજા અભિષેક અને જળાભિષેક કરીને ભક્ત મહાદેવને રીઝવવા માટે ભક્તિમાં લીન બન્યા છે ક્યારે મોરબીના પ્રાચીન નીલકંઠ મહાદેવ મંદિરમાં પણ ભક્તોની ભારે ભીડ જામી છે સવાર-સાંજ આરતી નો સમય ભક્તો ભક્તિભાવથી મહાદેવની આરતી માં જોડાઈ છે અને આજે જ્યારે મંદીનું 520 મો પાટોત્સવ છું ત્યારે તેની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા


વિઓ 1

મોરબી શહેરના મધ્યમાં આવેલા નિલકંઠ મહાદેવનું મંદિર અતિ પૌરાણિક અને પ્રાચીન મંદિર છે જે મંદિરની જગ્યાએ પહેલા લખાયો હતો અને તેને શંકર આશ્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે પૂજારી ગુલાબ ગીરી ગોસ્વામી ના જણાવ્યા પ્રમાણે વિશ્વ રવજી એ અહીં સમાધિ લીધી હતી નીલકંઠ મહાદેવ મંદિર સાથે ભકતોનો આનંદ નાતો જોડાયેલો છે આમ તો બારેમાસ નીલકંઠ મહાદેવ મંદિર ભક્તોની ભીડ રહેતી હોય છે જોકે શ્રાવણ માસ માં તો તે મહિમા વધી જાય છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરમાં દર્શન માટે આવતા હોય છે નીલકંઠ મહાદેવ મંદિર પુરાણું છે ભક્તોની ભીડ માં તો દરરોજ આરતી માં જોવા મળે છે પરંતુ આજે જ્યારે 520 મો પાટોત્સવ છે ત્યારે શ્રદ્ધાળુઓની ભીડ મોટા પ્રમાણમાં જોવા મળી હતી અને ભક્તો મન મૂકી અને મહાદેવના પટાંગણમાં ઝુમ્યા હતા

બાઈટ 1 : ગુલાબગીરી ગોસાઈ , પૂજારી નીલકંઠ મહાદેવ મંદિર

વિઓ 2

શ્રાવણ માસમાં મહાદેવની ભક્તિ નો અનેરો મહિમા વિશે ભક્તો જણાવી રહ્યા છે નીલકંઠ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસમાં ભક્તોની ભીડ વધી જાય છે મહાદેવ દરેક ભક્તોની મનોકામના પુર્ણ કરે છે નીલકંઠ મહાદેવ મંદિરમાં વર્ષોથી દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ તેની સાથે અનેરી શ્રદ્ધા જોડાયેલી છે મંદિરમાં આવીને મનથી તો શાંતિ થાય છે અને કોઈ દુઃખ દર્દ હોય તો મહાદેવ તેને દૂર કરે છે તેવું ભક્તો મનથી લાગે છે આ મંદિરમાં મંદિરની સાથે પક્ષીઓ માટે ચણ નાખવા માટેની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે મંદિર ની દિશા જગ્યામાં બગીચાને પણ વિકસાવવામાં આવ્યો છે જેથી કુદરતી સૌંદર્ય સાથે ધાર્મિક વાતાવરણ અનેરુ મહત્વ મંદિર સાથે જોડાયેલો છે

બાઈટ 2 : ચમનભાઈ કુંડારીયા, ભક્ત

બાઈટ 3 : બિપિન મિસ્ત્રી ભક્ત

વિઓ 3

આમ હિન્દુ માટે અતિ પવિત્ર એવા શ્રાવણ માસમાં શિવાલયો ભક્તોથી છલકાય છે તેમ કહીએ તો અતિશયોક્તિ નહીં કહેવાય શિવાલયોમાં ભક્તોની ભીડ જામે છે અને પૂજન-અર્ચન અને આરતી કરીને ફક્ત ભોળાનાથ મહાદેવની ભક્તિમાં તલ્લીન બની જાય છે મોરબીના વિવિધ શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળે છે ત્યારે હવે શ્રાવણ માસ પૂર્ણ થવાના આરે છે ત્યારે નીલકંઠ મહાદેવ મંદિરમાં 520 મો પાટોત્સવ મહોત્સવ માં આજે ભક્તોએ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધો






Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
96876 22033
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.