ETV Bharat / state

બાલાસિનોરના ડાયનોસોર ફોસિલ પાર્કમાં સફાઈ કાર્યક્રમ યોજાયો

author img

By

Published : Jun 6, 2019, 2:17 AM IST

મહિસાગરઃ 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વગડો ચેરીટેબલ ટ્રસ્ટ, સાઠંબા દ્વારા બાલાસિનારના ડાયનોસોર ફોસિલ પાર્કમાં  પ્લાસ્ટિકના કચરાનું પ્રદૂષણ દૂર કરવા માટે પ્લાસ્ટિકનો કચરો વીણી સફાઈ કામ કરવામાં આવ્યું હતું.

બાલાસિનોરના ડાયનોસોર ફોસિલ પાર્કમાં સફાઈ કાર્યક્રમ યોજાયો.

થોડા દિવસો પૂર્વે જ ખુલ્લા મુકાયેલ ડાયનોસર પાર્કમાં યોજાયેલ સફાઈ અભિયાનમાં વગડો ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થાના પ્રમુખ રાજ પટેલ તથા 10 વોલેન્ટીયર જોડાયા હતા, આ ઉપરાંત બાલાસિનોર વનવિભાગના RFO સહિત તથા સ્ટાફના કર્મચારીઓ અભિયાનમાં જોડાયા હતા.

બાલાસિનોરના ડાયનોસોર ફોસિલ પાર્કમાં સફાઈ કાર્યક્રમ યોજાયો.

2 કલાક સુધી ચાલેલા આ કાર્યક્રમમાં હાજર દરેક વ્યક્તિને પર્યાવરણનું જતન કરવા માટેની માહિતી અપાઈ હતી. પ્લાસ્ટિકના વધતાં જતાં ઉપયોગને કઈ રીતે નિયંત્રણ કરી શકાય તેમ જ પ્લાસ્ટિક પ્રદૂષણ કઈ રીતે નિયંત્રણમાં આવી શકે તે માટેનો વાર્તાલાપ કરવામાં આવ્યો હતો.

થોડા દિવસો પૂર્વે જ ખુલ્લા મુકાયેલ ડાયનોસર પાર્કમાં યોજાયેલ સફાઈ અભિયાનમાં વગડો ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થાના પ્રમુખ રાજ પટેલ તથા 10 વોલેન્ટીયર જોડાયા હતા, આ ઉપરાંત બાલાસિનોર વનવિભાગના RFO સહિત તથા સ્ટાફના કર્મચારીઓ અભિયાનમાં જોડાયા હતા.

બાલાસિનોરના ડાયનોસોર ફોસિલ પાર્કમાં સફાઈ કાર્યક્રમ યોજાયો.

2 કલાક સુધી ચાલેલા આ કાર્યક્રમમાં હાજર દરેક વ્યક્તિને પર્યાવરણનું જતન કરવા માટેની માહિતી અપાઈ હતી. પ્લાસ્ટિકના વધતાં જતાં ઉપયોગને કઈ રીતે નિયંત્રણ કરી શકાય તેમ જ પ્લાસ્ટિક પ્રદૂષણ કઈ રીતે નિયંત્રણમાં આવી શકે તે માટેનો વાર્તાલાપ કરવામાં આવ્યો હતો.

R_GJ_MSR_02_5-JUNE-19_SAFAI KAM_SCRIPT_VIDEO_BYT_RAKESH

બાલાસિનોરના રૈયોલીમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ડાયનોસોર ફોસિલ પાર્કમાં સફાઈ કાર્યક્રમ યોજાયો.

આજે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વગડો ચેરીટેબલ ટ્રસ્ટ, સાઠંબા દ્વારા ડાયનોસોર ફોસિલ પાર્ક, રયૌલી, બાલાસિનોર ખાતે પ્લાસ્ટિકના કચરાનું પ્રદૂષણ દૂર કરવા માટે પ્લાસ્ટિકનો કચરો વીણી સફાઈ કામ કરવામાં આવ્યું હતું.
  જેમાં વગડો ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થામાંથી પ્રમુખ રાજ પટેલ  તથા 10 વોલેન્ટીયર જોડાયા હતા, તદ્ ઉપરાંત બાલાસિનોર વનવિભાગમાંથી RFO સહિત તથા તમામ સ્ટાફ આ અભિયાનમાં જોડાયયો હતો,  આ અભિયાન 2  કલાક સુધી ચાલ્યું હતું, તથા આ કાર્યક્રમમાં હાજર દરેક વ્યક્તિને પર્યાવરણનું જતન કરવા માટેની માહિતી અપાઈ હતી અને પ્લાસ્ટિકના વધતાં જતાં ઉપયોગને કઈ રીતે નિયંત્રણ કરી શકાય તેમ જ પ્લાસ્ટિક પ્રદૂષણ કઈ રીતે નિયંત્રણમાં આવી શકે તે માટેનો વાર્તાલાપ કરવામાં આવ્યો, 
      આ સંસ્થાની શરૂઆત એક સૂત્ર સાથે કરવામાં આવી છે.
"ચાલો સાથે મળીને વન્યજીવોની રક્ષા અને પર્યાવરણનુ જતન કરીએ".
આ સંસ્થાની કામગીરી જેમાં  અમે ઘાયલ પક્ષીઓ, સાપ, મગર (સરીસુર્પો) તથા જંગલી પ્રાણીઓનું (રેસ્કયુ ઓપરેશન) પકડીને જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવે છે. વૃક્ષારોપણ કાર્યક્રમો તથા શાળાઓ, ગામડાઓમાં પર્યાવરણને લગતી વિવિધ પ્રકારના જાગૃતિ લાવવાના કાર્યક્રમો કરવામાં આવે છે.

બાઇટ:- રાજ પટેલ (પ્રેસીડેન્ટ) 
વગડો ચેરીટેબલ ટ્રસ્ટ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.