ETV Bharat / state

ભાજપ દ્વારા ઘર વિહોણા લોકોને ફૂડ પેકેટ્સ અને રાશન કીટનું કરાયું વિતરણ

author img

By

Published : Apr 3, 2020, 10:33 AM IST

નોવેલ કોરોના વાઇરસ (COVID-19)ના સંક્રમણને નિયંત્રણમાં લાવવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

ભાજપ દ્વારા ઘર વિહોણા લોકોને ફૂડ પેકેટસ તેમજ રાશન કીટનું કરાયું વિતરણ
ભાજપ દ્વારા ઘર વિહોણા લોકોને ફૂડ પેકેટસ તેમજ રાશન કીટનું કરાયું વિતરણ

મહીસાગરઃ ભાજપના સેવાધારી યુવાનો દ્વારા જિલ્લા વહીવટી તંત્રના વડા અને જિલ્લા કલેક્ટર આર.બી.બારડનાં માર્ગદર્શન હેઠળ ફૂડ પેકેટસ તૈયાર કરવામાં આવ્યાં છે.

રોજનું રોજ કરી જીવન ગુજારતા શ્રમિકો-ઘર વિહોણા અને નિરાધાર લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે.

કુટુંબને જીવનજરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ લોટ, તેલ, દાળ, ખાંડ, મરી-મસાલા સહિતની કીટ તૈયાર કરી શહેર તેમજ આસપાસના ગામડાઓમાં વિતરણ કરી જિલ્લામાં માનવતાની ઉત્તમ મિશાલ પૂરી પાડવામાં આવી રહી છે.

મહીસાગરઃ ભાજપના સેવાધારી યુવાનો દ્વારા જિલ્લા વહીવટી તંત્રના વડા અને જિલ્લા કલેક્ટર આર.બી.બારડનાં માર્ગદર્શન હેઠળ ફૂડ પેકેટસ તૈયાર કરવામાં આવ્યાં છે.

રોજનું રોજ કરી જીવન ગુજારતા શ્રમિકો-ઘર વિહોણા અને નિરાધાર લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે.

કુટુંબને જીવનજરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ લોટ, તેલ, દાળ, ખાંડ, મરી-મસાલા સહિતની કીટ તૈયાર કરી શહેર તેમજ આસપાસના ગામડાઓમાં વિતરણ કરી જિલ્લામાં માનવતાની ઉત્તમ મિશાલ પૂરી પાડવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.